શોધખોળ કરો

પંજાબ કૉંગ્રેસ વિવાદ: સિદ્ધુએ સોનિયા ગાંધીને 13 મુદ્દાઓ પર પત્ર લખ્યો, મળવાનો સમય પણ માંગ્યો

રાહુલ ગાંધી સાથેની બેઠક દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. હરીશ રાવતે કહ્યું કે સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે પોતાની ચિંતાઓ શેર કરી.

 

પંજાબ કોગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હજુ શાંત થયો નથી.  નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં નવજોત સિદ્ધુએ ડ્રગ્સ, દારૂ માફિયાઓ સહિત 13 મુદ્દાનો ઉલ્લેખ કરી સોનિયા ગાંધીને પત્ર લખી પંજાબ સરકારને આ મુદ્દાઓ પર કામ કરવાનું કહેવામાં આવે તેમ જણાવ્યું છે. આ 13 મુદ્દા પર ચર્ચા માટે સિદ્ધુએ સોનિયા ગાંધી પાસે સમય માંગ્યો છે. સિદ્ધુએ પોતાને પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ ગણાવી કહ્યું કે તેમની પાસે સરકાર પર નજર રાખવાની જવાબદારી છે. 

સિદ્ધુએ કહ્યું કે સરકારમાં દલિત સમાજનો અવાજ મજબૂત કરવા માટે એક દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં રાજ્યમાં સમાન રીતે તેમને સ્થાન મળ્યું નથી. સિદ્ધુએ માગણી કરી છે કે ચન્ની કેબિનેટમાં ધાર્મિક સમાજના ઓછામાં ઓછા એક સભ્યને મંત્રી બનાવવો જોઈએ, ઉપરાંત દોઆબા વિસ્તારમાંથી અને પછાત વર્ગમાંથી બે મંત્રી બનાવવા જોઈએ. સિદ્ધુએ સોનિયાને લખેલા પત્રથી સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીને મળ્યા છતાં તેમની નારાજગીનો અંત આવ્યો નથી અને તેથી જ તેમણે હવે નવી રણનીતિ અપનાવી છે.

રાહુલ ગાંધી સાથેની બેઠક દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. હરીશ રાવતે કહ્યું કે સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે પોતાની ચિંતાઓ શેર કરી. સિદ્ધુએ રાહુલ ગાંધીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ રાજીનામું પાછું ખેંચી લેશે. તેઓ PCC પ્રમુખ તરીકે ફરી કામ શરૂ કરશે.

નવજોત સિંહ સિદ્ધુ શુક્રવારે રાહુલ ગાંધીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક બાદ સિદ્ધુએ નક્કી કર્યું હતું કે તેઓ પંજાબ યુનિટનાં પ્રમુખ તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, "ગમે તેટલી ફરિયાદો હતી, મેં તેને રાહુલ ગાંધી સાથે શેર કરી. તે બધું ઉકેલાઈ ગયું છે. "જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે, ત્યારે સિદ્ધુએ કહ્યું કે હું જે પણ કરી રહ્યો છું તે તમારી સામે જ છે.'

કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી છતાં નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ વર્ષે 18 જુલાઈએ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે વિવાદનો અંત આવ્યો ન હતો. આ પછી, 18 સપ્ટેમ્બરના રોજ, અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. આ પછી, 20 સપ્ટેમ્બરે ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે બાદમાં ચન્ની સરકારના કેટલાક નિર્ણયોથી નારાજ થઈને સિદ્ધુએ રાજીનામું આપ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
Embed widget