શોધખોળ કરો

રાહુલ ગાંધીએ પહેલગામ હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત, કહ્યું,  'આપણે બધા આતંકવાદ સામે એકજૂટ' 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે (25 એપ્રિલ, 2025) શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને મળ્યા હતા.

શ્રીનગર: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે (25 એપ્રિલ, 2025) શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને મળ્યા હતા. તેમણે ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાને પણ મળ્યા.

કોંગ્રેસના એક્સ એકાઉન્ટ પરથી રાહુલ ગાંધી પીડિતોને મળ્યા તેની તસવીરો શેર કરવામાં આવી અને લખ્યું કે પહેલગામમાં આતંકવાદી ઘટના માનવતા પર હુમલો છે, પ્રેમ અને ભાઈચારાને નષ્ટ કરવાનો શરમજનક પ્રયાસ છે. આપણે બધા આતંકવાદ સામે એકજૂટ છીએ. આપણે સાથે મળીને નફરતની આ શક્તિઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના તમામ લોકો આ ઘટનાથી શરમ અનુભવે છે. તેમણે કહ્યું કે 24 એપ્રિલે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં તમામ વિરોધ પક્ષોએ સર્વસંમતિથી આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ સમયે આખો દેશ એક સાથે ઉભો છે. ભાઈને ભાઈ સાથે લડાવવા માટે આ ઘટના બની છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને સરકાર જે પણ પગલા ભરે છે અમે તેની સાથે છીએ.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદ સામે આખો દેશ એક સાથે ઊભો છે. તેમણે કહ્યું કે તેઓ સીએમ ઓમર અબ્દુલ્લાને મળ્યા અને સ્થિતિ વિશે પૂછ્યું. પહેલગામ હુમલા પર તેમણે કહ્યું, "આ એક દુઃખદ ઘટના છે... જમ્મુ-કાશ્મીરના તમામ લોકોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. આ સ્થિતિમાં કાશ્મીરના લોકો સંપૂર્ણ રીતે ભારતની સાથે છે."

કોંગ્રેસ નેતાએ કહ્યું, "આ એક ભયાનક દુર્ઘટના છે. હું એ જોવા માટે આવ્યો છું કે શું  થઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના તમામ લોકોએ આ આતંકવાદી ઘટનાની નિંદા કરી છે. તેમણે આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ સમર્થન આપ્યું છે. હું ઘાયલોને મળ્યો છું." તેમણે કહ્યું કે આ હુમલા પાછળનો ઈરાદો આપણને વિભાજીત કરવાનો છે. સાથે ઊભા રહીને આ લોકોને હરાવવાની આપણી ફરજ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Embed widget