શોધખોળ કરો

રાહુલ ગાંધી થયા 'ઘર બાર' વિહોણા, હવે મોદી સરકારે આપ્યો વધુ એક આંચકો

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની સાડા સાતી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાહુલની મુશ્કેલીઓ ઓછી થવાના બદલે એક પછી એક એમ ઉત્તરોત્તર વધી રહી છે.

Rahul Gandhi Notice Bungalow: કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની સાડા સાતી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાહુલની મુશ્કેલીઓ ઓછી થવાના બદલે એક પછી એક એમ ઉત્તરોત્તર વધી રહી છે. પહેલા સુરતની કોર્ટે 2 વર્ષની સજા ફટકારી, ત્યાર બાદ તેમનું સાંસદ પદ ગયું ને હવે તેમને સરકારી બંગલો ખાલી કરવો પડશે. આ મામલે રાહુલ ગાંધીને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકારી બંગલો છોડવાની નોટિસ આપવામાં આવી હતી. સંસદની સદસ્યતા પાછી ખેંચી લીધા બાદ લોકસભાની ગૃહ સમિતિ દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે. રાહુલ ગાંધી હાલ 12 તુગલક લેનમાં સરકારી બંગલામાં રહે છે. રાહુલ ગાંધીએ 22 એપ્રિલ સુધીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે. નોટિસ અનુસાર અયોગ્ય જાહેર થયાના એક મહિનાની અંદર રાહુલ ગાંધીએ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે.

સુરતની એક અદાલતે ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને 'મોદી અટક' સંબંધિત તેમની ટિપ્પણી બદલ તેમની સામે 2019માં નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતાં અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યાર બાદ શુક્રવારે રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું

લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, તેમને સાંસદ તરીકે અયોગ્ય ઠેરવતો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તેમને (રાહુલ ગાંધી)ને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યાના એક દિવસ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે, ભલે તેઓ સંસદના સભ્ય રહે કે ન રહે અથવા ભલે તેમને જેલમાં નાખવામાં આવે, તેઓ લોકશાહી માટે લડતા રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ ડરતા નથી અને માફી માંગશે નહીં કારણ કે તેમનું નામ ગાંધી છે, સાવરકર નથી અને ગાંધી માફી માગતા નથી.

"અદાણી કેસથી પીએમ ડરી ગયા"

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અદાણી જૂથ સાથે જોડાયેલા પ્રશ્નો પરથી ધ્યાન હટાવવા માટે તેમના પર OBC સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. ખરો પ્રશ્ન એ છે કે, અદાણી જૂથમાં રૂ. 20,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, તે કોના પૈસા છે? તેમણે દાવો કર્યો હતો કે, તેમને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડરતા હતા કે તેઓ ગૃહમાં અદાણી કેસ પર તેમનું આગામી ભાષણ આપવાના છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Embed widget