શોધખોળ કરો

'યુવાનોના ભવિષ્ય સાથે ગુનો...'NEET પેપર લીકને લઈ ગુસ્સામાં રાહુલ ગાંધી, જાણો શું બોલ્યા?

તેમણે કહ્યું કે  "ભ્રષ્ટ ભાજપ વ્યવસ્થાએ" એ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, બલિદાન અને સપનાઓને કચડી નાખ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાહુલ ગાંધીએ NEET-UG 2026 રદ થવા પર સરકાર પર કર્યો પ્રહાર.
  • પેપર લીક, સરકારી બેદરકારીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ.
  • વિદ્યાર્થીઓ માનસિક તણાવ, નાણાકીય બોજ અને અનિશ્ચિતતાનો સામનો કરશે.

રાહુલ ગાંધીએ NEET-UG 2026 ની પરીક્ષા રદ કરવાને લઈ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.  તેમણે કહ્યું કે  "ભ્રષ્ટ ભાજપ વ્યવસ્થાએ" એ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, બલિદાન અને સપનાઓને કચડી નાખ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પેપર લીક  સરકારી બેદરકારી અને શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક ભ્રષ્ટાચારે વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે.

વિદ્યાર્થીઓની મહેનત પર પ્રશ્નો ઉભા થયા

રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક પિતાઓએ તેમના બાળકોના શિક્ષણ માટે લોન લીધી, કેટલીક માતાઓએ તેમના ઘરેણાં વેચી દીધા, જ્યારે લાખો વિદ્યાર્થીઓએ તૈયારી માટે અથાક મહેનત કરી. પરંતુ બદલામાં તેમને પેપર લીક અને અરાજકતા મળી. તેમણે આ  માત્ર વહીવટી નિષ્ફળતા નહીં પરંતુ યુવાનોના ભવિષ્ય સાથે "ગુનો" ગણાવ્યો.

પેપર માફિયાઓ પર નિશાન સાધ્યું

કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે પણ પેપર માફિયા છટકી જાય છે, ત્યારે પ્રામાણિક વિદ્યાર્થીઓ પરિણામ ભોગવે છે. તેમના મતે શિક્ષણ પ્રણાલીમાં ચાલી રહેલી અનિયમિતતાઓ વિદ્યાર્થીઓના વિશ્વાસને ખતમ કરી રહી છે.

વિદ્યાર્થીઓ પરનો બોજ ફરી વધશે

રાહુલ ગાંધીએ કહ્યું કે પરીક્ષાઓ રદ થવાથી લાખો વિદ્યાર્થીઓ ફરી એકવાર માનસિક તણાવ, નાણાકીય બોજ અને અનિશ્ચિતતાનો સામનો કરશે. તેમણે પ્રશ્ન કર્યો કે જો સખત મહેનતને બદલે પૈસા અને પ્રભાવ તેમનું ભવિષ્ય નક્કી કરે છે તો શિક્ષણનો અર્થ શું રહેશે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધતા કહ્યું કે સરકારનું તથાકથિત "અમૃતકાળ"દેશના યુવાનો માટે "વિષકાળ" બની ગયો છે. 

આ પણ વાંચો- NEET 2026 પરીક્ષા રદ, ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો NTA એ શું કહ્યું?

 NEET UG 2026 માં કુલ ઉમેદવારો: 22.79 લાખ લોકોએ પરીક્ષા આપી. આ વખતે 5,432 પરીક્ષા કેન્દ્રો હતા. કુલ શહેરો: ભારતમાં 551 શહેરો અને વિદેશમાં 14 શહેરો. પરીક્ષા કેન્દ્રોની સ્વતંત્ર દેખરેખ માટે 6,000 થી વધુ નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા હતા. 674 શહેર સંયોજકો શહેર-સ્તરીય કામગીરીનું નિરીક્ષણ કરે છે. પરીક્ષાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે 200,000 થી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

Frequently Asked Questions

NEET-UG 2026 ની પરીક્ષા શા માટે રદ કરવામાં આવી?

NEET-UG 2026 ની પરીક્ષા પેપર લીક, સરકારી બેદરકારી અને શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક ભ્રષ્ટાચારને કારણે રદ કરવામાં આવી છે.

NEET-UG 2026 ની પરીક્ષા રદ થવાથી કેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા?

આ પરીક્ષા રદ થવાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, બલિદાન અને સપનાઓ પર અસર થઈ છે. પરીક્ષામાં 22.79 લાખ લોકોએ ભાગ લીધો હતો.

રાહુલ ગાંધીએ NEET-UG 2026 પરીક્ષા રદ થવા અંગે શું કહ્યું?

રાહુલ ગાંધીએ તેને 'ભ્રષ્ટ ભાજપ વ્યવસ્થા' ગણાવી અને આરોપ લગાવ્યો કે તેણે વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે. તેમણે તેને વહીવટી નિષ્ફળતા નહીં, પણ યુવાનોના ભવિષ્ય સાથેનો 'ગુનો' ગણાવ્યો.

પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓ પર શું અસર થાય છે?

પેપર લીક થવાને કારણે પ્રામાણિક વિદ્યાર્થીઓને નુકસાન થાય છે અને શિક્ષણ પ્રણાલીમાં અનિયમિતતાઓ વિદ્યાર્થીઓના વિશ્વાસને ખતમ કરી રહી છે. પરીક્ષા રદ થવાથી વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને નાણાકીય બોજનો સામનો કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?
Advertisement

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget