શોધખોળ કરો

રાજ ઠાકરેએ સલમાનની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની આપી ધમકી, જાણો બીજુ શું કહ્યું

મુંબઈ: ભારતમાથી પાકિસ્તાની અભિનેતાઓને પાછા મોકલવાના મુદ્દે સલમાન ખાને આપેલા નિવેદન બાદ વિવાદ વકર્યો છે. શનિવારે શિવસેના બાદ મનસેના રાજ ઠાકરેએ સલમાન ખાન પર આકરા પ્રહારો કર્યા છે. રાજ ઠાકરેએ ધમકી આપી છે કે તેઓ સલમાનની ફિલ્મો બેન કરી દેશે. રાજ ઠાકરેએ કહ્યું છે કે જો સલમાને પાકિસ્તાની અભિનેતાઓને સમર્થન આપ્યું છે તો અમે તેની ફિલ્મો પર પ્રતિબંધ મૂકી શકીએ છીએ. સાથે જ ઠાકરે એ પૂછ્યું કે શું સલમાન દેશની રક્ષા કરશે. રાજ ઠાકરેએ કહ્યું કે, આપણા દેશમાં કલાકારો નથી? આપણે પાકિસ્તાની કલાકારોની શું જરૂર છે? જવાનો આપણી માટે સરહદ પર લડી રહ્યા છે. જો એ લોકો હથિયાર નીચે મૂકી દેવાનું નક્કી કરે તો શું થશે? આપણી સીમાની રક્ષા કોણ કરશે.. સલમાન? રાજ ઠાકરેએ ટકોર કરતા કહ્યું કે કલાકારોએ સમજવાની જરૂર છે કે દેશ પહેલા છે. જો એમને બહુ તકલીફ હોય તો અમે તેમની ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દેશું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિલ્લીમાં એક કાર્યક્રમમાં આ મુદ્દે સલમાન ખાને કહ્યું હતું કે, તેઓ કલાકારો છે, આતંકવાદી નહિ. સરકાર જ તેમને વર્ક પરમીટ અને વિઝા આપે છે. કલા અને આતંકવાદને જોડવાની જરૂર નથી. શનિવારે શિવસેનાના નેતાએ આ અંગે ટકોર કરતા જણાવ્યું હતું કે સલમાનને જો પાકિસ્તાની કલાકારો માટે એટલો જ પ્રેમ હોય તો તેમણે ત્યાં જ જતા રહેવું જોઈએ. ગયા અઠવાડિયા રાજ ઠાકરેએ 48 કલાકના અલ્ટીમેટમમાં પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન, અલી ઝફર અને માહિરા ખાનને ભારત છોડવા માટે કહ્યું હતું, અને ધમકી આપી હતી કે જો તેઓ આમ નહિ કરે તો તેમને કાઢી મૂકવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget