શોધખોળ કરો

નાગરિકતા સંશોધન બિલમાં મુસ્લિમોનો કેમ નથી કરાયો સમાવેશ? ગૃહમંત્રી શાહે શું આપ્યો જવાબ?

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી સહન કરી અહીં આવનારા અને નાગરિકતા પ્રાપ્ત નહી કરનારા લઘુમતી માટે આશાનું કિરણ છે.

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી સહન કરી અહીં આવનારા અને નાગરિકતા પ્રાપ્ત નહી કરનારા લઘુમતી માટે આશાનું કિરણ છે. અમિત શાહે કહ્યું કે, આ બિલના કારણે અનેક ધર્મથી પીડિત લોકોને ભારતની નાગરિકતા મળશે પરંતુ વિપક્ષનું ધ્યાન ફક્ત એ વાત પર છે કે મુસ્લિમોને કેમ તેમાં સમાવેશ કરવામાં આવી રહ્યો નથી. તમારી પંથ નિરપેક્ષતા ફક્ત મુસ્લિમો પર આધારિત હશે પરંતુ અમારી પંથ નિરપેક્ષતા કોઇ એક ધર્મ પર આધારિત નથી. શાહે કહ્યું કે, આ બિલમાં એ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે પાડોશી દેશોમાં ધર્મના આધાર પર ઉત્પીડન કરવામાં આવ્યા છે તેમના માટે ત્યાં પોતાનો જીવ બચાવવો, પોતાની માતાઓ-બહેનોની ઇજ્જત બચાવવી મુશ્કેલ છે એવા લોકોને અહીની નાગરિકતા આપીને અમે તેમની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા માટે પીડિત લોકો પ્રાથમિકતા છે જ્યારે વિપક્ષ માટે તેવા લોકો પ્રાથમિકતામાં નથી. અમિત શાહે કહ્યું કે, તમે શું ઇચ્છો છો? શું અમારે પાકિસ્તાનથી આવનારા મુસ્લિમોને નાગરિકતા આપવી જોઇએ.એવામાં દેશ કેવી રીતે ચાલશે? શાહે કહ્યું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ, જૈન, પારસી, શિખ ધર્મમાં માનનારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ બિલ આ લોકોની ગરીમા અને જિંદગીની રક્ષા કરશે. એનડીએ સરકારે મુસ્લિમોને આ બિલમાંથી બહાર રાખવા પાછળનું કારણ આપતા કહ્યું કે, મુસ્લિમ આ ત્રણ દેશોમાં બહુમતિમાં છે. સરકારનું કહેવું છે કે આ દેશોમાં મુસ્લિમોને ધાર્મિક આધાર પર ઉત્પીડન કરવામાં આવી રહ્યા નથી કારણ કે એ દેશોમાં તે બહુમતિમાં છે. શાહે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતિઓનો અધિકાર છીનવી લેવામાં આવ્યો. જ્યારે બાંગ્લાદેશની રચના કરવામાં આવી ત્યારે પહેલા બહુમતિના અધિકારનું ધ્યાન રાખવામાં આવ્યો પરંતુ આ દેશોમાં લઘુમતી સમુદાયોના 20 ટકા આઝાદીને ખત્મ કરી દેવામાં આવ્યો. તેમનુ ધર્મપરિવર્તન કરી દેવામાં આવ્યું અથવા તો તેમને મારી નાખવામાં આવ્યા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં

વિડિઓઝ

Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
Embed widget