શોધખોળ કરો

રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ કહ્યું- 'ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન, BJP-RSS માટે ધર્મ માત્ર સત્તાનું સાધન'

કોંગ્રેસ નેતા પવન ખેડાએ રામ મંદિર દાન ચોરી મામલે ભાજપ અને આરએસએસ (RSS) ને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન બની ગઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે રાજ્ય સરકાર સક્રિય થઈ.
  • કોંગ્રેસે ભાજપ-આરએસએસ પર ધર્મનો રાજકીય લાભ લેવાનો આરોપ મૂક્યો.
  • કોષાધ્યક્ષે દાન ગણતરીમાં ભૂમિકા નકારી, સ્થાનિક ટ્રસ્ટીઓ પર દેખરેખ જણાવી.

Ayodhya Ram Mandir Case: અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાની ચોરીનો મામલો સતત વધતો જઈ રહ્યો છે. આ મામલાને લઈને રાજ્ય સરકારે એક્શન પણ લીધા છે. મહત્વની વાત એ છે કે વિપક્ષ આ મામલાને લઈને સતત હુમલાવર છે. કોંગ્રેસે સોમવારે (6 જુલાઈ) ના રોજ વધુ એકવાર ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આડે હાથ લીધા છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે ધાર્મિક સ્થાનો પર ચોરીની ખાસ પેટર્ન બની ગઈ છે અને બીજેપી-આરએસએસ સત્તા મેળવવા માટે આનો ઉપયોગ કરી રહી છે.

 

કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, 'આ તમામ ધાર્મિક સ્થળો પર ચોરીની વધતી ઘટનાઓ એક ખાસ પેટર્ન તરફ ઈશારો કરે છે. આ પેટર્ન એ છે કે બીજેપી અને આરએસએસ માટે ધર્મ માત્ર રાજકીય સત્તા મેળવવાનો અને પોતાને તથા પોતાના લોકોને અમીર બનાવવાનું એક સાધન છે. અમે આરએસએસને ફરીથી પૂછવા માંગીએ છીએ, શું આ જ કારણ છે કે તમે પોતાને રજીસ્ટર કરાવવા નથી માંગતા? કારણ કે તમે કોઈ જવાબદારી ઈચ્છતા નથી. શું આ જ કારણ છે કે તમે તમારા એકાઉન્ટ બુક્સ (Account Books) લોકોને જોવા માટે સામે નથી રાખતા?'

આ પણ વાંચો...Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ નેતા અયોધ્યાના રામ મંદિર જશે, તો પવન ખેડાએ કહ્યું, 'આનાથી શું ફાયદો થશે? અમારા ઘણા નેતાઓ ત્યાં જઈ ચૂક્યા છે. તેમાંથી કેટલાકે ત્યાં દાન પણ આપ્યું છે. આનાથી અયોધ્યા મંદિર ટ્રસ્ટમાં ચાલી રહેલી સમસ્યામાં શું મદદ મળશે? આને કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી. આને કોઈ બીજી પાર્ટી કે કોઈ બીજી વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા નથી. આ બીજેપી અને આરએસએસનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં લૂંટફાટ થઈ રહી છે. આ પ્રોજેક્ટમાં કોઈ જવાબદારી નથી.'

કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીનું દાન ચોરી મામલે આવ્યું મહત્વનું નિવેદન

અત્રે નોંધનીય છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ દાનની ચોરીના વિવાદ પર કહ્યું કે ચઢાવાની રકમની ગણતરીની પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નહોતી. પીટીઆઈ (PTI) ના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું, 'આ ગણતરીની પ્રક્રિયાની દેખરેખ સ્થાનિક ટ્રસ્ટીઓ કરતા હતા.' તેમનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે આ રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠકના એક દિવસ પહેલા આવ્યું છે.

Frequently Asked Questions

અયોધ્યા રામ મંદિરમાં હાલમાં કયો મામલો ચર્ચામાં છે?

અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાની ચોરીનો મામલો સતત વધતો જઈ રહ્યો છે. આ મામલાને લઈને રાજ્ય સરકારે એક્શન લીધા છે અને વિપક્ષ પણ હુમલાવર છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ રામ મંદિરની ચોરીના મામલે શું આરોપ લગાવ્યા છે?

પવન ખેડાએ કહ્યું કે ધાર્મિક સ્થળોએ ચોરી એક ખાસ પેટર્ન છે, જેનો ઉપયોગ BJP-RSS રાજકીય સત્તા મેળવવા કરે છે. તેમણે RSS ને રજીસ્ટર ન થવા અને એકાઉન્ટ બુક્સ ન બતાવવા અંગે સવાલ કર્યા.

રામ મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ દાન ચોરી મામલે શું કહ્યું?

કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે ચઢાવાની રકમની ગણતરીની પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નહોતી. સ્થાનિક ટ્રસ્ટીઓ આ પ્રક્રિયાની દેખરેખ રાખતા હતા.

રામ મંદિરમાં દર્શન કરવા જવાથી કોંગ્રેસ નેતા શું ફાયદો નથી જોઈ રહ્યા?

પવન ખેડાએ કહ્યું કે મંદિરે જવાથી ટ્રસ્ટની સમસ્યામાં મદદ નહીં મળે. તેમણે આને BJP-RSSનો પ્રોજેક્ટ ગણાવી, જેમાં લૂંટફાટ અને જવાબદારીનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fake Cream By Tissue Paper: ટિશ્યૂ પેપરથી બનાવાઈ રહી છે નકલી મલાઈ? વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો
Fake Cream By Tissue Paper: ટિશ્યૂ પેપરથી બનાવાઈ રહી છે નકલી મલાઈ? વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
PM મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા જાનકીના નિધન પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, સંગીત જગત માટે અપૂર્તિય ક્ષતિ
PM મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા જાનકીના નિધન પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, સંગીત જગત માટે અપૂર્તિય ક્ષતિ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Advertisement

વિડિઓઝ

Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Embed widget