શોધખોળ કરો

Mental Health: ડાયટમાં સામેલ કરો આ ત્રણ ફૂડ, મૂડ સારો રહેવાની સાથે તણાવથી મુક્તિ મળશે

મહામારીના સમયમાં શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાયું છે. કોરોનાના કારણે લોકો એંગ્ઝાઇટી (Anxiety)ના શિકાર થઇ રહ્યાં છે. મહામારીમાં ડર અને તણાવના માહોલના કારણે લોકો ડિપ્રેશનના ભોગ પણ બની રહ્યાં છે. આ સ્થિતિમાં કેટલાક ફૂડ આપની મદદ કરી શકે છે.

Mental Health:મહામારીના સમયમાં શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાયું છે. કોરોનાના કારણે લોકો એંગ્ઝાઇટી (Anxiety)ના શિકાર થઇ રહ્યાં છે. મહામારીમાં ડર અને તણાવના માહોલના કારણે લોકો ડિપ્રેશનના ભોગ પણ બની રહ્યાં છે. આ સ્થિતિમાં કેટલાક ફૂડ આપની મદદ કરી શકે છે.

મહામારીની સેકન્ડ વેવમાં ડિપ્રેશન અને એંગ્ઝાઇટી (Anxiety)ના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો. આ પરેશાનીથી બચવા માટે ડોક્ટર યોગ અને મેડિટેશનની સલાહ આપે છે. કેટલીક ફૂડ આઇટમ પણ માનિસક તણાવ અને ડિપ્રેશનની સ્થિતિમાં મદદરૂપ થઇ શકે છે.

શરીરમાં મોનોએમિક ઓક્સાઇડસ એન્ઝાઇમ વધી જાય તો તેના કારણે વ્યક્તિ એંગ્ઝાઇટી (Anxiety)નો શિકાર થાય છે. આ સ્થિતિમાં શરીરમાં હેપી હોર્મોન્સ ઓછો થઇ જાય છે અને ડિપ્રેશન એંગ્ઝાઇટી વધવા લાગે છે. જો કે તેને ડાયટમાં બદલાવ કરીને કન્ટ્રોલ કરી શકાય છે.

મોરિંગાના પાન:-તણાવને દૂર કરવામાં મોરિંગાના પાન કારગર છે. તેને સુપર ફૂડ મનાય છે. આપ તેના પાનનો પાવડર બનાવીને લઇ શકો છો. આ સિવાય આપ એંગ્ઝાઇટી (Anxiety)ને દૂર કરવા માટે પાલક, વીટ ગ્રાસ, બ્રોકલી તેમજ અન્ય ગ્રીન વેજિટેબલ્સને સામેલ કરી શકો છો. તેનાથી પણ તણાવ દૂર થાય છે.

કેળા- કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. કેળા ખાવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ  એક્ટિવ થાય છે. જો આપને એંગ્ઝાઇટી ફીલ થતી હોય તો તરત જ એક કેળું ખાઇ લેવાની સલાહ અપાઇ છે. કેળાથી શુગર લેવલ વધે છે અને આપ હેપ્પી ફીલ કરો છો.

કેસર- કેસર પણ એંગ્ઝાઇટી (Anxiety) અને સ્ટ્રેસમાં ખૂબ જ અસરકારક દવા છે. જે હેપ્પી હોર્મોન્સએ એક્ટિવ કરે છે. એગ્ઝાઇટી અને સ્ટ્રેસને દૂર કરવા માટે કેસર ખૂબ જ ફાયદાકારક છે. આપ તેને કોઇ કપડામાં લપેટીને પણ સૂંઘી શકો છો.

અશ્વગંધા- આપણા દેશમાં આયુર્વૈદિક દવામાં અશ્વગંધાનો ઉપયોગ થાય છે. આપને અશ્વગંધા કોઇપણ મેડિકલ સ્ટોરમાં મળી જશે. અશ્વગંધાની ટેબલેટ પણ માર્કેટમાં મોજૂદ છે. જો આપ નિયમિત 1 ગ્રામ અશ્વગંધા ખાવ છો તો તેનાથી તણાવથી ઘણી રાહત મળશે. આપ અશ્વગંધાને દૂધ સાથે મિક્સ કરીને પણ પી શકો છો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
Embed widget