શોધખોળ કરો

Mental Health: ડાયટમાં સામેલ કરો આ ત્રણ ફૂડ, મૂડ સારો રહેવાની સાથે તણાવથી મુક્તિ મળશે

મહામારીના સમયમાં શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાયું છે. કોરોનાના કારણે લોકો એંગ્ઝાઇટી (Anxiety)ના શિકાર થઇ રહ્યાં છે. મહામારીમાં ડર અને તણાવના માહોલના કારણે લોકો ડિપ્રેશનના ભોગ પણ બની રહ્યાં છે. આ સ્થિતિમાં કેટલાક ફૂડ આપની મદદ કરી શકે છે.

Mental Health:મહામારીના સમયમાં શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાયું છે. કોરોનાના કારણે લોકો એંગ્ઝાઇટી (Anxiety)ના શિકાર થઇ રહ્યાં છે. મહામારીમાં ડર અને તણાવના માહોલના કારણે લોકો ડિપ્રેશનના ભોગ પણ બની રહ્યાં છે. આ સ્થિતિમાં કેટલાક ફૂડ આપની મદદ કરી શકે છે.

મહામારીની સેકન્ડ વેવમાં ડિપ્રેશન અને એંગ્ઝાઇટી (Anxiety)ના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો. આ પરેશાનીથી બચવા માટે ડોક્ટર યોગ અને મેડિટેશનની સલાહ આપે છે. કેટલીક ફૂડ આઇટમ પણ માનિસક તણાવ અને ડિપ્રેશનની સ્થિતિમાં મદદરૂપ થઇ શકે છે.

શરીરમાં મોનોએમિક ઓક્સાઇડસ એન્ઝાઇમ વધી જાય તો તેના કારણે વ્યક્તિ એંગ્ઝાઇટી (Anxiety)નો શિકાર થાય છે. આ સ્થિતિમાં શરીરમાં હેપી હોર્મોન્સ ઓછો થઇ જાય છે અને ડિપ્રેશન એંગ્ઝાઇટી વધવા લાગે છે. જો કે તેને ડાયટમાં બદલાવ કરીને કન્ટ્રોલ કરી શકાય છે.

મોરિંગાના પાન:-તણાવને દૂર કરવામાં મોરિંગાના પાન કારગર છે. તેને સુપર ફૂડ મનાય છે. આપ તેના પાનનો પાવડર બનાવીને લઇ શકો છો. આ સિવાય આપ એંગ્ઝાઇટી (Anxiety)ને દૂર કરવા માટે પાલક, વીટ ગ્રાસ, બ્રોકલી તેમજ અન્ય ગ્રીન વેજિટેબલ્સને સામેલ કરી શકો છો. તેનાથી પણ તણાવ દૂર થાય છે.

કેળા- કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. કેળા ખાવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ  એક્ટિવ થાય છે. જો આપને એંગ્ઝાઇટી ફીલ થતી હોય તો તરત જ એક કેળું ખાઇ લેવાની સલાહ અપાઇ છે. કેળાથી શુગર લેવલ વધે છે અને આપ હેપ્પી ફીલ કરો છો.

કેસર- કેસર પણ એંગ્ઝાઇટી (Anxiety) અને સ્ટ્રેસમાં ખૂબ જ અસરકારક દવા છે. જે હેપ્પી હોર્મોન્સએ એક્ટિવ કરે છે. એગ્ઝાઇટી અને સ્ટ્રેસને દૂર કરવા માટે કેસર ખૂબ જ ફાયદાકારક છે. આપ તેને કોઇ કપડામાં લપેટીને પણ સૂંઘી શકો છો.

અશ્વગંધા- આપણા દેશમાં આયુર્વૈદિક દવામાં અશ્વગંધાનો ઉપયોગ થાય છે. આપને અશ્વગંધા કોઇપણ મેડિકલ સ્ટોરમાં મળી જશે. અશ્વગંધાની ટેબલેટ પણ માર્કેટમાં મોજૂદ છે. જો આપ નિયમિત 1 ગ્રામ અશ્વગંધા ખાવ છો તો તેનાથી તણાવથી ઘણી રાહત મળશે. આપ અશ્વગંધાને દૂધ સાથે મિક્સ કરીને પણ પી શકો છો.

 

 

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget