શોધખોળ કરો

RSSના ભાગવતનું મોટું નિવેદનઃ હિંદુઓની સંખ્યા-તાકાત ઘટી ગઈ છે, હિંદુઓએ હિંદુ તરીકે રહેવું હોય તો...........

તેમણે કહ્યું કે, તમે જોશો કે હિંદુઓની સંખ્યા અને તાકાત ઘટી ગઈ છે અથવા હિંદુત્વની ભાવના ઘટી છે. જો હિંદુઓએ હિંદુ તરીકે રહેવું હોય તો ભારતને 'અખંડ' બનવું પડશે.

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આર એસ એસ વડા મોહન ભાગવતએ  મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તમે જોશો કે હિંદુઓની સંખ્યા અને તાકાત ઘટી ગઈ છે અથવા હિંદુત્વની ભાવના ઘટી છે. જો હિંદુઓએ હિંદુ તરીકે રહેવું હોય તો ભારતને 'અખંડ' બનવું પડશે.

તેમણે કહ્યું કે, આ હિંદુસ્તાન છે અને અહીંયા પરંપરાથી હિંદુઓ રહેતા આવ્યા છે. જે વાતનો હિંદુ કહો છો તે તમામ વાતોનો વિકાસ આ ભૂમિમાં થયો છે. ભારતની તમામ વાતો ભારતની જમીન સાથે સંકળાયેલ છે, સંયોગ સાથે નહીં.

આ ઉપરાંત ભાગવતે કહ્યું કે, હિંદુ અને ભારત અલગ-અલગ ન હોઈ શકે. તેમણે ભાર આપતાં કહ્યું, હિંદુ વગર ભારત નહીં અને ભારત વગર હિંદુ નહીં. હિંદુઓની શક્તિ ઓછી થશે તો ભારત નબળું પડશે. જો હિંદુઓને દેશથી અલગ કરી દેશો તો કોઈ ઈતિહાસ નહીં રહે. ભારત તૂટ્યું, પાકિસ્તાન થયું કારણકે આપમે આ ભાવને ભૂલી ગયા કે આપણે હિંદુ છીએ, ત્યાંના મુસલમાન પણ ભૂલી ગયા. ખુદને હિંદન માનતાની પહેલા તાકાત ઓછી થઈ અને બાદમાં વસતિ. તેથી પાકિસ્તાન ભારતમાં ન રહ્યું.

આ પહેલા નોયડામાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું કે વિભાદન કોઈ રાજકીય પ્રશ્ન નથી પરંતુ તે અસ્તિત્વનો પ્રશ્ન છે. ભારતના વિભાજનનો પ્રશ્ન સ્વીકાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે લોહીની નદીઓ ન વહે પરંતુ તેનાથી ઉલટું ત્યારથી લઈ આજ સુધી વધારે લોહી વહી ચુક્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

વિડિઓઝ

Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Embed widget