શોધખોળ કરો

શું BJP સરકાર અને PM મોદીથી નારાજ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ? હવે RSS એ જ કરી દીધો ખુલાસો

Rashtriya Swayamsevak Sangh: આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને ભારે નુકસાન થયું છે.

Rashtriya Swayamsevak Sangh: આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને ભારે નુકસાન થયું છે. ચૂંટણી પરિણામો બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મણિપુરને લઈને નિવેદન આપ્યું હતું, જે બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા થવા લાગી હતી કે RSS ભાજપથી નારાજ છે. આ દરમિયાન આરએસએસે તમામ અટકળોને ફગાવી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ કહ્યું કે તે સરકાર કે PM નરેન્દ્ર મોદીથી નારાજ નથી. RSSએ કહ્યું કે, સંઘ દ્વારા અગાઉ પણ મણિપુર અંગે નિવેદનો આપવામાં આવ્યા છે. સરકાર કે વડા પ્રધાન વિશે કશું જ કહેવામાં આવ્યું ન હતું.

 

મોહન ભાગવત હાલમાં પાંચ દિવસની મુલાકાતે ગોરખપુરમાં છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત હાલમાં પાંચ દિવસની મુલાકાતે ગોરખપુરમાં છે, જ્યાં તેમણે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. હાલમાં જ મણિપુર હિંસા અંગે આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે મણિપુર છેલ્લા એક વર્ષથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થપાવાની રાહ જોઈ રહ્યું છે. ઉત્તર-પૂર્વીય રાજ્યની સ્થિતિને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવી જોઈએ.

ઈન્દ્રેશ કુમારે શુક્રવારે સત્તારૂઢ ભાજપને અહંકારી ગણાવી હતી

આ પછી આરએસએસના ઈન્દ્રેશ કુમારે શુક્રવારે (14 જૂન) સત્તારૂઢ ભાજપને અહંકારી ગણાવી હતી. તેમણે કહ્યું, જે પાર્ટી રામની પૂજા કરતી હતી તે અહંકારી બની ગઈ, તેથી તે 2024ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બની, પરંતુ તેને જે સત્તા મળવી જોઈતી હતી તે ભગવાન રામે ઘમંડના કારણે છીનવી લીધી ઈન્ડિયા ગઠબંધનને રામ વિરોધી પણ ગણાવ્યું છે, જો કે, આરએસએસ તેમના નિવેદનથી પોતાને દૂર કરી લીધુ છે.

કેરળમાં સંકલન બેઠક યોજવા જઈ રહ્યું છે આરએસએસ 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આટલું ખરાબ કેમ રહ્યું તે અંગે આરએસએસ આવતા મહિને કેરળમાં સંકલન બેઠક યોજવા જઈ રહ્યું છે. આ બેઠકમાં ભાજપ સહિત તમામ સંઘના મોટા અધિકારીઓ પહોંચશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
Embed widget