શોધખોળ કરો

શું BJP સરકાર અને PM મોદીથી નારાજ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ? હવે RSS એ જ કરી દીધો ખુલાસો

Rashtriya Swayamsevak Sangh: આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને ભારે નુકસાન થયું છે.

Rashtriya Swayamsevak Sangh: આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને ભારે નુકસાન થયું છે. ચૂંટણી પરિણામો બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મણિપુરને લઈને નિવેદન આપ્યું હતું, જે બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા થવા લાગી હતી કે RSS ભાજપથી નારાજ છે. આ દરમિયાન આરએસએસે તમામ અટકળોને ફગાવી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ કહ્યું કે તે સરકાર કે PM નરેન્દ્ર મોદીથી નારાજ નથી. RSSએ કહ્યું કે, સંઘ દ્વારા અગાઉ પણ મણિપુર અંગે નિવેદનો આપવામાં આવ્યા છે. સરકાર કે વડા પ્રધાન વિશે કશું જ કહેવામાં આવ્યું ન હતું.

 

મોહન ભાગવત હાલમાં પાંચ દિવસની મુલાકાતે ગોરખપુરમાં છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત હાલમાં પાંચ દિવસની મુલાકાતે ગોરખપુરમાં છે, જ્યાં તેમણે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. હાલમાં જ મણિપુર હિંસા અંગે આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે મણિપુર છેલ્લા એક વર્ષથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થપાવાની રાહ જોઈ રહ્યું છે. ઉત્તર-પૂર્વીય રાજ્યની સ્થિતિને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવી જોઈએ.

ઈન્દ્રેશ કુમારે શુક્રવારે સત્તારૂઢ ભાજપને અહંકારી ગણાવી હતી

આ પછી આરએસએસના ઈન્દ્રેશ કુમારે શુક્રવારે (14 જૂન) સત્તારૂઢ ભાજપને અહંકારી ગણાવી હતી. તેમણે કહ્યું, જે પાર્ટી રામની પૂજા કરતી હતી તે અહંકારી બની ગઈ, તેથી તે 2024ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બની, પરંતુ તેને જે સત્તા મળવી જોઈતી હતી તે ભગવાન રામે ઘમંડના કારણે છીનવી લીધી ઈન્ડિયા ગઠબંધનને રામ વિરોધી પણ ગણાવ્યું છે, જો કે, આરએસએસ તેમના નિવેદનથી પોતાને દૂર કરી લીધુ છે.

કેરળમાં સંકલન બેઠક યોજવા જઈ રહ્યું છે આરએસએસ 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આટલું ખરાબ કેમ રહ્યું તે અંગે આરએસએસ આવતા મહિને કેરળમાં સંકલન બેઠક યોજવા જઈ રહ્યું છે. આ બેઠકમાં ભાજપ સહિત તમામ સંઘના મોટા અધિકારીઓ પહોંચશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Embed widget