શોધખોળ કરો

રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવે તેને તમામ લોકો મનથી સ્વીકારેઃ RSS

નિર્ણય બાદ દેશભરમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહે એ તમામનું કર્તવ્ય છે

નવી દિલ્હીઃ રામ મંદિર મામલા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સુપ્રીમ કોર્ટના આવનારા ચુકાદાનો ખુલ્લા મનથી સ્વીકાર કરવાની વાત કરી છે. આરએસએસે કહ્યું કે, આગામી દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવનાની સંભાવના છે. નિર્ણય જે પણ હોય તેને તમામ લોકો ખુલ્લા મનથી સ્વીકાર કરવો જોઇએ. નિર્ણય બાદ દેશભરમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહે એ તમામનું  કર્તવ્ય છે. આ વિષય પર બેઠકમાં વિચાર થઇ રહ્યો છે. સંગઠનના પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું કે 30 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી હરિદ્ધારમાં પ્રચારક વર્ગ સાથે બે દિવસની બેઠક અગાઉથી નક્કી હતી. પરંતુ આ બેઠક કોઇ કારણોસર સ્થગિત કરી દેવામાં આવી છે પરંતુ બેઠક હરિદ્ધારના બદલે હવે દિલ્હીમાં યોજાઇ રહી છે. આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત અને ભૈયાજી જોશી હાજર છે. નોધનીય છે કે અયોધ્યાના બાબરી મસ્જિદ-રામ મંદિર મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઇ ચૂકી છે. આશા છે કે નવેમ્બરમાં જ આ મામલા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે. આરએસએસ અગાઉ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતા સમાજ કઇ રીતે સતર્ક રહ્યો છે તેનું ઉદાહરણ સપ્ટેમ્બર 2010માં ઇલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાથી મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા
Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
Embed widget