શોધખોળ કરો

રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવે તેને તમામ લોકો મનથી સ્વીકારેઃ RSS

નિર્ણય બાદ દેશભરમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહે એ તમામનું કર્તવ્ય છે

નવી દિલ્હીઃ રામ મંદિર મામલા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સુપ્રીમ કોર્ટના આવનારા ચુકાદાનો ખુલ્લા મનથી સ્વીકાર કરવાની વાત કરી છે. આરએસએસે કહ્યું કે, આગામી દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવનાની સંભાવના છે. નિર્ણય જે પણ હોય તેને તમામ લોકો ખુલ્લા મનથી સ્વીકાર કરવો જોઇએ. નિર્ણય બાદ દેશભરમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહે એ તમામનું  કર્તવ્ય છે. આ વિષય પર બેઠકમાં વિચાર થઇ રહ્યો છે. સંગઠનના પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું કે 30 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી હરિદ્ધારમાં પ્રચારક વર્ગ સાથે બે દિવસની બેઠક અગાઉથી નક્કી હતી. પરંતુ આ બેઠક કોઇ કારણોસર સ્થગિત કરી દેવામાં આવી છે પરંતુ બેઠક હરિદ્ધારના બદલે હવે દિલ્હીમાં યોજાઇ રહી છે. આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત અને ભૈયાજી જોશી હાજર છે. નોધનીય છે કે અયોધ્યાના બાબરી મસ્જિદ-રામ મંદિર મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઇ ચૂકી છે. આશા છે કે નવેમ્બરમાં જ આ મામલા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે. આરએસએસ અગાઉ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતા સમાજ કઇ રીતે સતર્ક રહ્યો છે તેનું ઉદાહરણ સપ્ટેમ્બર 2010માં ઇલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાથી મળ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત

વિડિઓઝ

Morbi Audio Viral: ચૂંટણી પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર
Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Embed widget