શોધખોળ કરો

Sanjay Nirupam: કોંગ્રેસનો હાથ છોડનાર સંજય નિરુપમ શરુ કરશે નવી ઈનિંગ, આ પાર્ટીમાં જોડાવાનું નક્કી

સંજય નિરુપમને આશા હતી કે તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. પરંતુ પાર્ટીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા. જોકે, નિરુપમે દાવો કર્યો હતો કે તેમણે પોતે જ રાજીનામું આપ્યું છે.

Sanjay Nirupam News:  કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સંજય નિરુપમે આખરે પોતાનું નવું રાજકીય મુકામ નક્કી કરી લીધું છે. તેઓ સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાશે. આ માહિતી ખુદ સીએમ એકનાથ શિંદેએ આપી હતી. તેમણે કહ્યું કે તેઓ સંજય નિરુપમને મળ્યા છે, તેઓ જલ્દી અમારી પાર્ટીમાં જોડાશે.

સીએમ શિંદેને મળ્યા બાદ સંજય નિરુપમે કહ્યું, અમે આજે એકનાથ શિંદેને મળ્યા હતા. હું તેમને મળવા આવ્યો હતો. અમે ભવિષ્યમાં મારી ભૂમિકા શું હશે તેની ચર્ચા કરી છે. નિશ્ચિતપણે, શિવસેનાનો દરેક ઉમેદવાર ચૂંટણી જીતે તેઓ પ્રયત્ન કરીશું. હું ચૂંટણી નહીં લડું. આ તો મારી ઘર વાપસી છે.

સીએમ એકનાથ શિંદેએ મુંબઈની તમામ સીટો પર એનડીએની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, "અમે મુંબઈની તમામ 6 બેઠકો જીતીશું અને મહાયુતિ દરેક જગ્યાએ જીતશે. હું જ્યારથી સીએમ બન્યો છું, મુંબઈમાં વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈમાં 2 જાહેરસભાઓ કરશે. અમે તેમને વિનંતી કરી હતી અને તેમણે અમને ખાતરી આપી છે.

સંજય નિરુપમને આશા હતી કે તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. પરંતુ પાર્ટીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા. જોકે, નિરુપમે દાવો કર્યો હતો કે તેમણે પોતે જ રાજીનામું આપ્યું છે. આ પછી સંજય નિરુપમ બીજેપી અને શિવસેનામાં જોડાશે તેવી ચર્ચા હતી. પરંતુ જ્યારે સીએમ શિંદેની પાર્ટીએ મુંબઈ નોર્થ વેસ્ટથી રવિન્દ્ર વાયકરને ટિકિટ આપી ત્યારે તેને સંજય નિરુપમ માટે આંચકા તરીકે જોવામાં આવ્યું હતું.

પરંતુ હવે સંજય નિરુપમે પોતે જ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે. સંજય નિરુપમ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. લોકસભા અને રાજ્યસભાના સભ્ય ચુંટાયા. તેઓ અવિભાજીત શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે વિભાજિત શિવસેનાનો ભાગ બનવાનું નક્કી કર્યું છે.

સંજય નિરુપમ સામે પાર્ટી વિરોધી કામ કરવાનો હતો આરોપ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Embed widget