શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટની જયલલિતાને ફટકાર- ટિકા સહન કરવી પડશે

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને ઘણા માનહાનિના કેસ કરવા બદલ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે જયલલિતાને કહ્યું કે તે એક જાહેર હસ્તી છે અને તમારે નિંદા સહન કરવી પડશે. તમે લોકતંત્રનું ગળુ દબાવવા માટે માનહાનિના કેસનો ઉપયોગ કરી શકે નહીં. કોર્ટ માનહાનિના કાયદાનો ઉપયોગ કરવા બદલ જયલલિતાને નોટીસ પણ આપી છે. જજોએ કહ્યું કે, તમિલનાડુ એક એવું રાજ્ય છે જે સ્ટેટ મશીનરીના બેઝાનો ઉપયોગ માનહાનિના કેસ લડવા માટે કરે છે. રાજ્ય સરકારે મુખ્ય અદાલતને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં તેમના દ્ધારા 200થી વધુ માનહાનિના કેસ નોંધવામાં આવ્યા છે. તેમાં 55 મીડિયા વિરુદ્ધ, જ્યારે 85 જયલલિતાના પ્રમુખ પ્રતિસ્પર્ધી ડીએમકે વિરુદ્ધ છે. કોર્ટ અભિનેતા-રાજનેતા વિજયકાંતની અરજી પર સૂનવણી કરી રહી હતી, જેમાં તેમને પોતાની વિરુદ્ધ રજૂ થયેલા વૉરંટને નકારવાની અપીલ કરી હતી. ‘કેપ્ટન’ ના નામથી જાણીતા વિજયકાંત દેસિયા મુરોપોક્કુ દ્રવિડ કઝગામના પ્રમુખ છે. એક પોલીસ ફરિયાદમાં તેમનું નામ એટલા માટે નોંધવામાં આવ્યું હતું કારણ કે તેમને કહ્યું હતું કે જયલલિતા એક ભ્રષ્ટાચારી સરકાર ચલાવી રહી છે. વિજયકાંત પર સરકારની નિંદા કરવા બદલ 14 માનહાનિના કેસ ચાલી રહ્યા છે. તેમાં ડિસેમ્બર 2015માં ચેન્નાઈમાં આવેલા પૂરને કુત્રિમ રૂપથી પેદા કરવા સંબંધી ટિપ્પણીનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રિપોર્ટિંગ કરવા બદલ માનહાનિનો કેસ કરી શકાય નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Embed widget