શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટની જયલલિતાને ફટકાર- ટિકા સહન કરવી પડશે

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને ઘણા માનહાનિના કેસ કરવા બદલ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે જયલલિતાને કહ્યું કે તે એક જાહેર હસ્તી છે અને તમારે નિંદા સહન કરવી પડશે. તમે લોકતંત્રનું ગળુ દબાવવા માટે માનહાનિના કેસનો ઉપયોગ કરી શકે નહીં. કોર્ટ માનહાનિના કાયદાનો ઉપયોગ કરવા બદલ જયલલિતાને નોટીસ પણ આપી છે. જજોએ કહ્યું કે, તમિલનાડુ એક એવું રાજ્ય છે જે સ્ટેટ મશીનરીના બેઝાનો ઉપયોગ માનહાનિના કેસ લડવા માટે કરે છે. રાજ્ય સરકારે મુખ્ય અદાલતને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં તેમના દ્ધારા 200થી વધુ માનહાનિના કેસ નોંધવામાં આવ્યા છે. તેમાં 55 મીડિયા વિરુદ્ધ, જ્યારે 85 જયલલિતાના પ્રમુખ પ્રતિસ્પર્ધી ડીએમકે વિરુદ્ધ છે. કોર્ટ અભિનેતા-રાજનેતા વિજયકાંતની અરજી પર સૂનવણી કરી રહી હતી, જેમાં તેમને પોતાની વિરુદ્ધ રજૂ થયેલા વૉરંટને નકારવાની અપીલ કરી હતી. ‘કેપ્ટન’ ના નામથી જાણીતા વિજયકાંત દેસિયા મુરોપોક્કુ દ્રવિડ કઝગામના પ્રમુખ છે. એક પોલીસ ફરિયાદમાં તેમનું નામ એટલા માટે નોંધવામાં આવ્યું હતું કારણ કે તેમને કહ્યું હતું કે જયલલિતા એક ભ્રષ્ટાચારી સરકાર ચલાવી રહી છે. વિજયકાંત પર સરકારની નિંદા કરવા બદલ 14 માનહાનિના કેસ ચાલી રહ્યા છે. તેમાં ડિસેમ્બર 2015માં ચેન્નાઈમાં આવેલા પૂરને કુત્રિમ રૂપથી પેદા કરવા સંબંધી ટિપ્પણીનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રિપોર્ટિંગ કરવા બદલ માનહાનિનો કેસ કરી શકાય નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget