શોધખોળ કરો

WHOની ચેતવણી- લોકડાઉન હટવાના કારણે ભારતમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનશે

લોકડાઉન હટવાના કારણે ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી શકે છે

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક પ્રમુખ નિષ્ણાંતે ભારતને ચેતવણી આપતા કહ્યું હતું કે, લોકડાઉન હટવાના કારણે ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી શકે છે. જોકે, ભારતમાં કોરોના વાયરસ મહામારીને લઇને સ્થિતિ હજુ વિસ્ફોટક નથી. પરંતુ દેશમાં માર્ચમાં લાગુ લોકડાઉન હટતા આ પ્રકારની સ્થિતિ બનેલી છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસાર ડબલ્યૂએચઓના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના કાર્યકારી નિર્દેશક મિશેલ રિયાને શુક્રવારે કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા બેગણી થવાનો સમય હાલમાં લગભગ ત્રણ સપ્તાહ છે. રિયાને જેનેવામાં કહ્યું કે ભારતમાં વિવિધ હિસ્સામાં મહામારીની અસર અલગ અલગ છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે ખૂબ અંતર છે. દક્ષિણ એશિયામાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં મહામારીની સ્થિતિ વિસ્ફોટક થઇ નથી. પરંતુ એવું થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. રિયાને કહ્યું કે, જ્યારે મહામારી લોકો વચ્ચે ફેલાય છે ત્યારે કોઇ પણ સમયે પોતાનો પ્રકાપ બતાવે છે જેવું અનેક સ્થળો પર જોવા મળ્યું છે. ભારતમાં લોકડાઉનના કારણે કોરોના ફેલાવવાની ઝડપ ઓછી રહી છે પરંતુ દેશમાં ગતિવિધિઓ શરૂ થતા કેસમાં વધારો થવાનો ખતરો પેદા થયો છે.  લોકોની અવરજવર વધતા મહામારીનો પ્રકોપ વધશે. ભારતમાં મોટા સ્તર પર પલાયન શહેરોમાં ગીચ વસ્તી તથા શ્રમિકો પાસે કામ પર ગયા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી જેવા વિશેષ મુદ્દાઓ છે. ભારત કોરોના મામલે ઇટાલીને પાછળ છોડીને દુનિયામાં છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા અનુસાર, શનિવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 9887 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 294 લોકોના મોત થયા હતા. બાદમાં દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની  સંખ્યા 2,36,657 થઇ ગઇ છે. જ્યારે મરનારાઓની કુલ સંખ્યા 6642 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
Maha Shivratri 2025:  મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક, ચમકી જશે કિસ્મત  
Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક, ચમકી જશે કિસ્મત  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત 
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
AUS vs SA: ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ વરસાદમાં ધોવાઇ, બન્નેને 1-1 પૉઇન્ટ, હવે રોચક બની સેમિફાઇનલની રેસ
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 
Maha Shivratri 2025:  મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક, ચમકી જશે કિસ્મત  
Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક, ચમકી જશે કિસ્મત  
Gujarat: તાપમાનમાં સતત વધારો, કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લઈ યલો એલર્ટ
Gujarat: તાપમાનમાં સતત વધારો, કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લઈ યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં ફરી ખાબકશે વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ કરી મોટી આગાહી 
Gujarat Rain: ગુજરાતમાં ફરી ખાબકશે વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ કરી મોટી આગાહી 
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું મહાશિવરાત્રિના દિવસે મહાદેવને કઈ રીતે પ્રસન્ન કરવા ? તમારી પૂજા સ્વીકાર થશે!
Uttarakhand: ભારે વરસાદના એલર્ટથી PM Modi નો આ ધાર્મિક સ્થળનો પ્રવાસ રદ્દ, જાણો હવે શું છે નવો પ્લાન ?
Uttarakhand: ભારે વરસાદના એલર્ટથી PM Modi નો આ ધાર્મિક સ્થળનો પ્રવાસ રદ્દ, જાણો હવે શું છે નવો પ્લાન ?
Embed widget