શોધખોળ કરો

WHOની ચેતવણી- લોકડાઉન હટવાના કારણે ભારતમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનશે

લોકડાઉન હટવાના કારણે ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી શકે છે

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક પ્રમુખ નિષ્ણાંતે ભારતને ચેતવણી આપતા કહ્યું હતું કે, લોકડાઉન હટવાના કારણે ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી શકે છે. જોકે, ભારતમાં કોરોના વાયરસ મહામારીને લઇને સ્થિતિ હજુ વિસ્ફોટક નથી. પરંતુ દેશમાં માર્ચમાં લાગુ લોકડાઉન હટતા આ પ્રકારની સ્થિતિ બનેલી છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસાર ડબલ્યૂએચઓના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના કાર્યકારી નિર્દેશક મિશેલ રિયાને શુક્રવારે કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા બેગણી થવાનો સમય હાલમાં લગભગ ત્રણ સપ્તાહ છે. રિયાને જેનેવામાં કહ્યું કે ભારતમાં વિવિધ હિસ્સામાં મહામારીની અસર અલગ અલગ છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે ખૂબ અંતર છે. દક્ષિણ એશિયામાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં મહામારીની સ્થિતિ વિસ્ફોટક થઇ નથી. પરંતુ એવું થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. રિયાને કહ્યું કે, જ્યારે મહામારી લોકો વચ્ચે ફેલાય છે ત્યારે કોઇ પણ સમયે પોતાનો પ્રકાપ બતાવે છે જેવું અનેક સ્થળો પર જોવા મળ્યું છે. ભારતમાં લોકડાઉનના કારણે કોરોના ફેલાવવાની ઝડપ ઓછી રહી છે પરંતુ દેશમાં ગતિવિધિઓ શરૂ થતા કેસમાં વધારો થવાનો ખતરો પેદા થયો છે.  લોકોની અવરજવર વધતા મહામારીનો પ્રકોપ વધશે. ભારતમાં મોટા સ્તર પર પલાયન શહેરોમાં ગીચ વસ્તી તથા શ્રમિકો પાસે કામ પર ગયા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી જેવા વિશેષ મુદ્દાઓ છે. ભારત કોરોના મામલે ઇટાલીને પાછળ છોડીને દુનિયામાં છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા અનુસાર, શનિવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 9887 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 294 લોકોના મોત થયા હતા. બાદમાં દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની  સંખ્યા 2,36,657 થઇ ગઇ છે. જ્યારે મરનારાઓની કુલ સંખ્યા 6642 પર પહોંચી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget