શોધખોળ કરો

Scientists : વૈજ્ઞાનિકોએ કેમ આપી ચામાચિડીયાથી દૂર રહેવા ચેતવણી? ફરી મચશે હાહાકાર!

ભવિષ્યમાં જો તેમના દ્વારા કોઈ ખતરનાક વાયરસ ફેલાય છે તો તે સમગ્ર માનવ સભ્યતા માટે ખતરો બની રહેશે.

Research on Bats : કોરોના રોગચાળાને લઈને એવું કહેવામાં આવે છે કે, તેની શરૂઆત ચામાચીડિયાના કારણે થઈ હતી. આ કારણથી વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા પર કેટલાક સંશોધન કર્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં જો કોઈ રોગચાળો ફેલાય તો પણ તેની પાછળનું કારણ ચામાચીડિયા જ હશે. આ સંશોધનના આધારે વૈજ્ઞાનિકો મનુષ્યોને ચામાચીડિયાથી અંતર રાખવાની અપીલ કરી રહ્યા છે. કારણ કે, ભવિષ્યમાં જો તેમના દ્વારા કોઈ ખતરનાક વાયરસ ફેલાય છે તો તે સમગ્ર માનવ સભ્યતા માટે ખતરો બની રહેશે.

શું છે આ સંશોધન?

થોડા દિવસો પહેલા લેન્સેટ જર્નલમાં એક સંશોધન પ્રકાશિત થયું હતું, જેમાં એક વાત લખવામાં આવી હતી કે, જો વિશ્વને ભવિષ્યમાં કોરોના જેવી મહામારીથી બચવું હોય તો તેણે ચામાચીડિયાથી દૂર રહેવું જોઈએ. આ રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે,  દુનિયાભરના દેશોએ પોતપોતાની જગ્યાએ એવો કાયદો ઘડવો જોઈએ કે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે ચામાચીડિયાનો શિકાર ન કરી શકે. ખાસ કરીને તે જ્યાં રહે છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના જઈ શકે નહીં.

ચામાચીડિયામાંથી કયા વાયરસ આવ્યા? 

ચામાચીડિયા શરૂઆતથી જ કુખ્યાત છે. કારણ કે, તેઓ મનુષ્યોમાં ખતરનાક રોગો લાવે છે. ખાસ કરીને હડકવા, મારબર્ગ ફિલોવાયરસ, હેન્ડ્રા, નિપાહ પેરામિક્સોવાયરસ, મર્સ, કોરોના વાયરસ અને ઇબોલા જેવા ખતરનાક વાયરસ માત્ર ચામાચીડિયામાંથી જ આવ્યા છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો ડરી ગયા છે અને દુનિયાને અપીલ કરી રહ્યા છે કે, માણસો ચામાચીડિયાથી જેટલું અંતર રાખશે તેટલું જ તેમના માટે સારું રહેશે.

શું તમે ચામાચીડિયાને મારવાનું વિચારી રહ્યા છો?

આ રિસર્ચ પછી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે, જો આવું છે તો માનવતાને બચાવવા માટે ચામાચીડિયાને કેમ ન મારી શકાય. પરંતુ નિષ્ણાતો આ સાથે સહમત નથી. આ એટલા માટે છે કારણ કે, ચામાચીડિયા આપણી પૃથ્વી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ચામાચીડિયા જ મચ્છરો અને માખીઓને ખાય છે જે રાત્રે માણસોને પરેશાન કરે છે. આ સ્થિતિમાં જો તેઓ માર્યા ગયા તો પૃથ્વીનું સંતુલન ખોરવાઈ જશે, જે ભયાનક સાબિત થઈ શકે છે.

https://t.me/abpasmitaofficial

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget