શોધખોળ કરો

Scientists : વૈજ્ઞાનિકોએ કેમ આપી ચામાચિડીયાથી દૂર રહેવા ચેતવણી? ફરી મચશે હાહાકાર!

ભવિષ્યમાં જો તેમના દ્વારા કોઈ ખતરનાક વાયરસ ફેલાય છે તો તે સમગ્ર માનવ સભ્યતા માટે ખતરો બની રહેશે.

Research on Bats : કોરોના રોગચાળાને લઈને એવું કહેવામાં આવે છે કે, તેની શરૂઆત ચામાચીડિયાના કારણે થઈ હતી. આ કારણથી વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા પર કેટલાક સંશોધન કર્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં જો કોઈ રોગચાળો ફેલાય તો પણ તેની પાછળનું કારણ ચામાચીડિયા જ હશે. આ સંશોધનના આધારે વૈજ્ઞાનિકો મનુષ્યોને ચામાચીડિયાથી અંતર રાખવાની અપીલ કરી રહ્યા છે. કારણ કે, ભવિષ્યમાં જો તેમના દ્વારા કોઈ ખતરનાક વાયરસ ફેલાય છે તો તે સમગ્ર માનવ સભ્યતા માટે ખતરો બની રહેશે.

શું છે આ સંશોધન?

થોડા દિવસો પહેલા લેન્સેટ જર્નલમાં એક સંશોધન પ્રકાશિત થયું હતું, જેમાં એક વાત લખવામાં આવી હતી કે, જો વિશ્વને ભવિષ્યમાં કોરોના જેવી મહામારીથી બચવું હોય તો તેણે ચામાચીડિયાથી દૂર રહેવું જોઈએ. આ રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે,  દુનિયાભરના દેશોએ પોતપોતાની જગ્યાએ એવો કાયદો ઘડવો જોઈએ કે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે ચામાચીડિયાનો શિકાર ન કરી શકે. ખાસ કરીને તે જ્યાં રહે છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના જઈ શકે નહીં.

ચામાચીડિયામાંથી કયા વાયરસ આવ્યા? 

ચામાચીડિયા શરૂઆતથી જ કુખ્યાત છે. કારણ કે, તેઓ મનુષ્યોમાં ખતરનાક રોગો લાવે છે. ખાસ કરીને હડકવા, મારબર્ગ ફિલોવાયરસ, હેન્ડ્રા, નિપાહ પેરામિક્સોવાયરસ, મર્સ, કોરોના વાયરસ અને ઇબોલા જેવા ખતરનાક વાયરસ માત્ર ચામાચીડિયામાંથી જ આવ્યા છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો ડરી ગયા છે અને દુનિયાને અપીલ કરી રહ્યા છે કે, માણસો ચામાચીડિયાથી જેટલું અંતર રાખશે તેટલું જ તેમના માટે સારું રહેશે.

શું તમે ચામાચીડિયાને મારવાનું વિચારી રહ્યા છો?

આ રિસર્ચ પછી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે, જો આવું છે તો માનવતાને બચાવવા માટે ચામાચીડિયાને કેમ ન મારી શકાય. પરંતુ નિષ્ણાતો આ સાથે સહમત નથી. આ એટલા માટે છે કારણ કે, ચામાચીડિયા આપણી પૃથ્વી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ચામાચીડિયા જ મચ્છરો અને માખીઓને ખાય છે જે રાત્રે માણસોને પરેશાન કરે છે. આ સ્થિતિમાં જો તેઓ માર્યા ગયા તો પૃથ્વીનું સંતુલન ખોરવાઈ જશે, જે ભયાનક સાબિત થઈ શકે છે.

https://t.me/abpasmitaofficial

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget