શોધખોળ કરો

Scientists : વૈજ્ઞાનિકોએ કેમ આપી ચામાચિડીયાથી દૂર રહેવા ચેતવણી? ફરી મચશે હાહાકાર!

ભવિષ્યમાં જો તેમના દ્વારા કોઈ ખતરનાક વાયરસ ફેલાય છે તો તે સમગ્ર માનવ સભ્યતા માટે ખતરો બની રહેશે.

Research on Bats : કોરોના રોગચાળાને લઈને એવું કહેવામાં આવે છે કે, તેની શરૂઆત ચામાચીડિયાના કારણે થઈ હતી. આ કારણથી વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા પર કેટલાક સંશોધન કર્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં જો કોઈ રોગચાળો ફેલાય તો પણ તેની પાછળનું કારણ ચામાચીડિયા જ હશે. આ સંશોધનના આધારે વૈજ્ઞાનિકો મનુષ્યોને ચામાચીડિયાથી અંતર રાખવાની અપીલ કરી રહ્યા છે. કારણ કે, ભવિષ્યમાં જો તેમના દ્વારા કોઈ ખતરનાક વાયરસ ફેલાય છે તો તે સમગ્ર માનવ સભ્યતા માટે ખતરો બની રહેશે.

શું છે આ સંશોધન?

થોડા દિવસો પહેલા લેન્સેટ જર્નલમાં એક સંશોધન પ્રકાશિત થયું હતું, જેમાં એક વાત લખવામાં આવી હતી કે, જો વિશ્વને ભવિષ્યમાં કોરોના જેવી મહામારીથી બચવું હોય તો તેણે ચામાચીડિયાથી દૂર રહેવું જોઈએ. આ રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે,  દુનિયાભરના દેશોએ પોતપોતાની જગ્યાએ એવો કાયદો ઘડવો જોઈએ કે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે ચામાચીડિયાનો શિકાર ન કરી શકે. ખાસ કરીને તે જ્યાં રહે છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના જઈ શકે નહીં.

ચામાચીડિયામાંથી કયા વાયરસ આવ્યા? 

ચામાચીડિયા શરૂઆતથી જ કુખ્યાત છે. કારણ કે, તેઓ મનુષ્યોમાં ખતરનાક રોગો લાવે છે. ખાસ કરીને હડકવા, મારબર્ગ ફિલોવાયરસ, હેન્ડ્રા, નિપાહ પેરામિક્સોવાયરસ, મર્સ, કોરોના વાયરસ અને ઇબોલા જેવા ખતરનાક વાયરસ માત્ર ચામાચીડિયામાંથી જ આવ્યા છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો ડરી ગયા છે અને દુનિયાને અપીલ કરી રહ્યા છે કે, માણસો ચામાચીડિયાથી જેટલું અંતર રાખશે તેટલું જ તેમના માટે સારું રહેશે.

શું તમે ચામાચીડિયાને મારવાનું વિચારી રહ્યા છો?

આ રિસર્ચ પછી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે, જો આવું છે તો માનવતાને બચાવવા માટે ચામાચીડિયાને કેમ ન મારી શકાય. પરંતુ નિષ્ણાતો આ સાથે સહમત નથી. આ એટલા માટે છે કારણ કે, ચામાચીડિયા આપણી પૃથ્વી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ચામાચીડિયા જ મચ્છરો અને માખીઓને ખાય છે જે રાત્રે માણસોને પરેશાન કરે છે. આ સ્થિતિમાં જો તેઓ માર્યા ગયા તો પૃથ્વીનું સંતુલન ખોરવાઈ જશે, જે ભયાનક સાબિત થઈ શકે છે.

https://t.me/abpasmitaofficial

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
Embed widget