શોધખોળ કરો

કોરોનાથી સાજા થયા બાદ પણ ગંભીર બીમારી અને 6 મહિના સુધી જીવનું જોખમ છે, જાણો શું કહે છે અમેરિકાનો આ રિપોર્ટ....

રિસર્ચમાં જાણવા મળ્યું કે, કોરોના પોઝિટિવ આવ્યાના 30 દિવસ બાદ કોરોનાથી ઠીક થયેલ લોકોમાં આગામી છ મહિના સુધી સામાન્ય જનસંખ્યાના તુલામાં મોતનું જોખમ 60 ટકા વધારે હોય છે.

વોશિંગ્ટનઃ એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોના વાયરસથી બચી જાય છે તેમને પણ ગંભીર બીમારીઓ અને મોત થવાનું જોખમ રહેલ છે. આ અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જેમને કોરોનાની સામાન્ય અસર હોય તેમને પણ આ જોખમ રહેલું છે. આ જોખમ તેમના પર આગામી 6 મહિના સુધી રહે છે. નેચર નામના જર્નલમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

નેચર જર્નલમાં ગુરુવારે પ્રકાશિત રિસર્ચ સ્ટડીમાં સંશોધકોએ કહ્યું કે, આવનારા વર્ષોમાં  વિશ્વની જનસંખ્યામાં પર આ બીમારાનો મોટો બોજો પડવાનો છે. રિસર્ચના વરિષ્ઠક લેખ અને મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર જિયાદ અલ-અલી કહે છે કે કોરોના સંક્રમણ હોવાનું જાણ્યાના છ મહિનાની અંદર મોતનું જોખમ ઘટતું નથી, પછી ભલે તમે કોરોનાથી સામાન્ય પ્રભાવિત થયા હોય.

રિસર્ચમાં જાણવા મળ્યું કે, કોરોના પોઝિટિવ આવ્યાના 30 દિવસ બાદ કોરોનાથી ઠીક થયેલ લોકોમાં આગામી છ મહિના સુધી સામાન્ય જનસંખ્યાના તુલામાં મોતનું જોખમ 60 ટકા વધારે હોય છે. છ મહિનામાં કોરોનાના સામાન્ય સંક્રણથી ઠીક થયેલ પ્રતિ 1000 લોકોમાં મોતના 8 કેસ વધારે મળ્યા. કોરોનાના એવા દર્દી જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરત પડી તેમનામાં ઠીક થયા બાદ 1000 લોકો પર 29 મોત વધારે થયા.

અમેરિકાની વોશિંગ્ટન યુનિ.ના સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ કોરોના સાથે જોડાયેલી તમામ બિમારીઓની એક યાદી પણ તૈયાર કરી છે. જેમાં કોરોના મહામારીને કારણે થનારી પરેશાનીઓની એક મોટી તસ્વીર પણ ઉભરીને સામે આવી છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે માત્ર શ્વાસ લેવા સાથે સંકળાયેલા રોગો સાથે જોડાયેલા વિષાણુ તરીકે સામે આવ્યા છતા કોરોના શરીરના લગભગ દરેક અંગ-તંત્રને પ્રભાવીત કરી શકે છે.

આ રીસર્ચમાં 87000 કોરોનાથી ગંભી રીતે સંક્રમિત દર્દી ઉપરાંત 50 લાખ એવા દર્દીને સામેલ કરવામાં આવ્યા જે કોરોનામાંથી રિકવર થયા હતા. આ દરમિયાન કોરોનાથી ઠીક થયેલ દર્દીમાં તેના જુદી જુદી આડઅસર પણ જોવા મળી છે. આ આડઅસરમાં શ્વાસ લેવાની સમસ્યા, અનિયમિત ધબકારા, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વાળ ખરવાની સમસ્યા સામલે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?
Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
Embed widget