શોધખોળ કરો

કોરોનાથી સાજા થયા બાદ પણ ગંભીર બીમારી અને 6 મહિના સુધી જીવનું જોખમ છે, જાણો શું કહે છે અમેરિકાનો આ રિપોર્ટ....

રિસર્ચમાં જાણવા મળ્યું કે, કોરોના પોઝિટિવ આવ્યાના 30 દિવસ બાદ કોરોનાથી ઠીક થયેલ લોકોમાં આગામી છ મહિના સુધી સામાન્ય જનસંખ્યાના તુલામાં મોતનું જોખમ 60 ટકા વધારે હોય છે.

વોશિંગ્ટનઃ એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોના વાયરસથી બચી જાય છે તેમને પણ ગંભીર બીમારીઓ અને મોત થવાનું જોખમ રહેલ છે. આ અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જેમને કોરોનાની સામાન્ય અસર હોય તેમને પણ આ જોખમ રહેલું છે. આ જોખમ તેમના પર આગામી 6 મહિના સુધી રહે છે. નેચર નામના જર્નલમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

નેચર જર્નલમાં ગુરુવારે પ્રકાશિત રિસર્ચ સ્ટડીમાં સંશોધકોએ કહ્યું કે, આવનારા વર્ષોમાં  વિશ્વની જનસંખ્યામાં પર આ બીમારાનો મોટો બોજો પડવાનો છે. રિસર્ચના વરિષ્ઠક લેખ અને મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર જિયાદ અલ-અલી કહે છે કે કોરોના સંક્રમણ હોવાનું જાણ્યાના છ મહિનાની અંદર મોતનું જોખમ ઘટતું નથી, પછી ભલે તમે કોરોનાથી સામાન્ય પ્રભાવિત થયા હોય.

રિસર્ચમાં જાણવા મળ્યું કે, કોરોના પોઝિટિવ આવ્યાના 30 દિવસ બાદ કોરોનાથી ઠીક થયેલ લોકોમાં આગામી છ મહિના સુધી સામાન્ય જનસંખ્યાના તુલામાં મોતનું જોખમ 60 ટકા વધારે હોય છે. છ મહિનામાં કોરોનાના સામાન્ય સંક્રણથી ઠીક થયેલ પ્રતિ 1000 લોકોમાં મોતના 8 કેસ વધારે મળ્યા. કોરોનાના એવા દર્દી જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરત પડી તેમનામાં ઠીક થયા બાદ 1000 લોકો પર 29 મોત વધારે થયા.

અમેરિકાની વોશિંગ્ટન યુનિ.ના સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ કોરોના સાથે જોડાયેલી તમામ બિમારીઓની એક યાદી પણ તૈયાર કરી છે. જેમાં કોરોના મહામારીને કારણે થનારી પરેશાનીઓની એક મોટી તસ્વીર પણ ઉભરીને સામે આવી છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે માત્ર શ્વાસ લેવા સાથે સંકળાયેલા રોગો સાથે જોડાયેલા વિષાણુ તરીકે સામે આવ્યા છતા કોરોના શરીરના લગભગ દરેક અંગ-તંત્રને પ્રભાવીત કરી શકે છે.

આ રીસર્ચમાં 87000 કોરોનાથી ગંભી રીતે સંક્રમિત દર્દી ઉપરાંત 50 લાખ એવા દર્દીને સામેલ કરવામાં આવ્યા જે કોરોનામાંથી રિકવર થયા હતા. આ દરમિયાન કોરોનાથી ઠીક થયેલ દર્દીમાં તેના જુદી જુદી આડઅસર પણ જોવા મળી છે. આ આડઅસરમાં શ્વાસ લેવાની સમસ્યા, અનિયમિત ધબકારા, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વાળ ખરવાની સમસ્યા સામલે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget