શોધખોળ કરો

Shankaracharya Video: 'મુસ્લિમો ધ્યાન આપો, જો હિન્દુ સુરક્ષિત નહીં રહે તો...', બાંગ્લાદેશ પર પુરી શંકરાચાર્યનું મોટું નિવેદન

Shankaracharya Video: શંકરાચાર્ય વીડિયોમાં કહી રહ્યા છે કે જ્યાં હિન્દુ નથી, ત્યાં મુસ્લિમો આપસમાં જ લડીને મરી રહ્યા છે. સનાતની હિન્દુ જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકે છે.

Shankaracharya Reaction on Attacks on Hindus: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓનો મુદ્દો ભારતમાં પણ ગરમાતો જઈ રહ્યો છે. ઘણા હિન્દુ સંગઠનોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. હવે આ મામલે ગોવર્ધન મઠ પુરીના પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ એક વીડિયો દ્વારા આ મુદ્દા પર કહ્યું છે કે શાંતિ સ્થાપવા માટે મુસ્લિમો હિન્દુઓ પર કૃપા ન કરે, મુસ્લિમોએ પોતાના અસ્તિત્વની રક્ષા માટે હિન્દુઓને સંરક્ષિત અને સ્વાવલંબી રાખવા જોઈએ. તેમના પર આંચ ન આવવા દે. જો હિન્દુઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવશે તો બની શકે છે કે સો-બસો હિન્દુઓ મારી નાખવામાં આવશે, પરંતુ પછી મુસ્લિમોનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે.

સનાતની હિન્દુ જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકે છે

શંકરાચાર્યના શિષ્ય અને શિવ ગંગા આશ્રમ ઝૂંસીના મહંત પ્રફુલ્લ ચૈતન્ય બ્રહ્મચારીએ શંકરાચાર્યના આ વીડિયો સંદેશને મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં શંકરાચાર્ય કહી રહ્યા છે કે જ્યાં હિન્દુ નથી, ત્યાં મુસ્લિમો એકબીજા સાથે લડીને મરી રહ્યા છે. સનાતની હિન્દુ જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકે છે. તેથી હિન્દુઓની રક્ષા, સંરક્ષણની જવાબદારી બધાની બને છે. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

બાંગ્લાદેશની દુઃખદ ઘટનામાં પણ જે લોકો પૂજનીય ચારેય શંકરાચાર્યજીને ઘસડી રહ્યા છે, તેમને ટ્રોલ કરવાનો કુત્સિત પ્રયાસ કરી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે કે શંકરાચાર્યે શું બોલ્યા? કેમ નહીં બોલ્યા. પહેલી વાત તો એ છે કે તેઓ જોઈ લે કે પુરીવાળા શંકરાચાર્યજી સતત બોલી રહ્યા છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ કરી હતી હુમલાની નિંદા

આ પહેલા જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાંગ્લાદેશની સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આપણા પડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ થઈ છે. આ સમયે દેશ સેનાના સંરક્ષણમાં છે. નિશ્ચિત રૂપે ત્યાંની જે સેના છે તે પ્રજા રક્ષણના પોતાના દાયિત્વને નિભાવશે એવી આશા રાખીએ છીએ, બાંગ્લાદેશમાં 10 ટકા આપણા હિન્દુ બંધુઓ રહે છે તેમની સુરક્ષા પણ જરૂરી છે. તેથી ત્યાંની સેનાને અને આ સમયે ત્યાં જેમની સત્તા છે તેમને વિનંતી કરવા માંગીએ છીએ કે આપણી હિન્દુ જનતાને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget