શોધખોળ કરો

'લવ જેહાદ' માટે આ રાજ્યની સરકાર બનાવશે કડક કાયદો, થશે પાંચ વર્ષની સજા

આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ લવ જેહાદ વિરુદ્ધ મોટુ નિવેદન આપી ચૂક્યા છે, અને સ્પષ્ટ કરી દીધુ છે કે મધ્યપ્રદેશનમાં આવા કેસો સામે આવવાથી તેના પર કડકાઇથી કામ લેવામાં આવશે

ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ સરકાર લવ જેહાદ વિરુદ્ધ આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવવા જઇ રહી છે. ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદને લઇને બિલ લાવવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું કે લવ જેહાદમાં પાંચ વર્ષની સખત જેલની સજાની જોગવાઇ હશે, અને બિનજામીન પાત્ર કલમો અંતર્ગત કેસ દાખલ થશે. સાથે મદદ કરનારો પણ મુખ્ય આરોપીની જેમ જ ગુનેગાર ગણાશે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું જો કોઇ લગ્ન માટે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરે છે તો તેને એક મહિના પહેલા કલેક્ટરને અરજી કરવી જરૂરી રહેશે. આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ લવ જેહાદ વિરુદ્ધ મોટુ નિવેદન આપી ચૂક્યા છે, અને સ્પષ્ટ કરી દીધુ છે કે મધ્યપ્રદેશનમાં આવા કેસો સામે આવવાથી તેના પર કડકાઇથી કામ લેવામાં આવશે. બહુ જલ્દી મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો અમલી બનાવવામાં આવશે. તેમને ગૃહ મંત્રાલયમાં ગૃહ વિભાગની એક હાઇ લેવલ મીટિંગ દરમિયાન મંત્રી અને ઓફિસરોની સાથે આ નક્કી કરવામાં આવ્યુ હતુ. સીએમ શિવરાજ સિંહ ચૌહાણના લવ જેહાદ કાયદા બનાવવાની જાહેરાત બાદ મધ્યપ્રદેશ વિધાનસભાના પ્રૉટેમ સ્પીકરે આ દિશમાં એક કદમ આગળ વધરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને લવ જેહાદ કાયદો બનાવવાનુ ફોર્મેટ માંગ્યુ. રામેશ્વર શર્માનુ કહેવુ છે કે જે રીતે નામ બદલીને છોકરીને છેતરવામાં આવે છે, અને પછી તેની સાથે જે કંઇ થાય છે, આવામાં જરૂરી છે કે દેશભરમાં આ માટે એક સરખો કાયદો બને.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Embed widget