શોધખોળ કરો

CAAનો હેતુ ભારતીયોના ધર્મના આધારે ભાગલા પાડવાનો છેઃ સોનિયા ગાંધી

કૉંગ્રેસની બેઠકમાં સીએએને લઈને વિરોધ પ્રદર્શન, જેએનયુ હિંસા, આર્થિક મંદી તથા અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ બાદ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ હતી.

નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સીડબ્લ્યૂસીની બેઠકમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનો અને અર્થવ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને મોદી સરકાર પર તીખા પ્રહારો કર્યા હાત. તેઓએ કહ્યું કે જેએનયુ અને અન્ય સ્થળે યુવાનો અને વિદ્યાર્થીઓ પર થયેલી હુમલાની ઘટનાઓ માટે ઉચ્ચ સ્તરીય આયોગની રચના કરવી જોઈએ. કૉંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, નવા વર્ષની શરૂઆત સંઘર્ષો, આર્થિક સમસ્યાઓ અને અપરાધોથી થઈ છે. તેમણે કહ્યું, સીએએ ભેદભાવપૂર્ણ અને ભાગલા પાડનારો કાયદો છે. તેનો હેતુ ભારતીયોને ધર્મના આધારે ભાગલા પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રાલયે શુક્રવારે સીએએનું નોટિફિકેશન જાહેર કરીને દેશભરમાં કાયદો લાગુ કરી દીધો છે. તેઓએ કહ્યું કે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા મિલ્લિયા ઇસ્લામિયા અને કેટલીક અન્ય જગ્યાએ યુવાનો અને વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનાઓની તપાસ માટે વિશેષાધિકાર આયોગની રચના કરવી જોઈએ. તેઓએ ખાડી ક્ષેત્રના ઘટનાક્રમ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં થયેલી આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કેસી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી વાડ્રા, વરિષ્ઠ નેતા અહમદ પટેલ, મલ્લિકા અર્જૂન ખડકે અને અન્ય નેતાઓ સામેલ હતા. કૉંગ્રેસની આ બેઠકમાં સીએએને લઈને વિરોધ પ્રદર્શન, જેએનયુ હિંસા, આર્થિક મંદી તથા અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ બાદ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
Embed widget