શોધખોળ કરો

અખિલેશ યાદવને ઝટકો, ભાજપમાં સામેલ થયા SPના બે મોટા નેતા

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા સુરેન્દ્રસિંહ નાગર અને સંજય શેઠ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા છે.

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા સુરેન્દ્રસિંહ નાગર અને સંજય શેઠ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. સુરેન્દ્ર નાગર અને સંજય શેઠ ભાજપની ઓફિસમાં પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાજપના સભ્ય બન્યા હતા. સુરેન્દ્રસિંહ નાગરે આ અવસર પર કહ્યું કે, ભાજપ સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસથી પ્રેરિત થિને પાર્ટીમાં સામેલ થયા છે. તેમણે કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કમ 370ને રદ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ ઘટનાએ તેને ભાજપમાં સામેલ થવાની પ્રેરણા આપી હતી. સંજય શેઠે કહ્યુ કે, તે પાર્ટીની અપેક્ષાઓને પુરી કરવામાં પ્રયાસ કરશે. સુરેન્દ્ર નાગર અને સંજય શેઠે તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દીધુ હતું. સંજય શેઠ સપાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ છે. સુરેન્દ્ર નાગર બે વખત ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદના સભ્ય અને બે વખત સાંસદ રહ્યા છે. યાદવે કહ્યું કે, સુરેન્દ્ર સિંહ નાગર જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા છે તથા સામાજિક ન્યાયની રાજનીતિ કરે છે. સંજય શેઠ સમાજસેવા સાથે જોડાયેલા રહ્યા છે. આ અવસર પર સમાજવાદી પાર્ટીમાંથી ભારતમાં અગાઉથી આવી ચૂકેલા નરેશ અગ્રવાલ અને નીરજ શેખર ઉપસ્થિત હતા. નાગર અને શેઠે બાદમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?

વિડિઓઝ

Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget