શોધખોળ કરો

આઇસૉલેશન વૉર્ડમાં પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફની સામે ફરી રહ્યાં છે તબલીગી જમાતના દર્દીઓ, ફરિયાદ દાખલ

આ ઉપરાંત પત્રમાં એવુ પણ કહેવાયુ છે કે જમાતના દર્દીઓ સ્ટાફ નર્સની સામે અશ્લીલ હરકતો, ગંદા ગીતો અને વારંવાર ગંદા ઇશારા કરતા હતા

નવી દિલ્હીઃ દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલીગી જમાતના મરકજમાં રહેલા કેટલાક લોકોને કોરોનાના લક્ષણ દેખાતા હડકંપ મચી ગયો હતો. બાદમાં યુપીમાં પણ આવા લોકોની ઓળખ કરીને કેટલાક લોકોને આઇસૉલેશન વૉર્ડમાં લઇ જવામાં આવ્યા છે, તો કેટલાકને ક્વૉરન્ટાઇન કરી દેવાયા છે. આ બધાની વચ્ચે તબલીગી જમાતના દર્દીઓની કેટલીક બિભત્સ હરકતો સામે આવી છે. યુપીના ગાઝિયાબાદની એક હૉસ્પીટલમાં તબલીગી જમાતના કેટલાક દર્દીઓને આઇસૉલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા, પણ તેમની હરકતોના આધારે તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આઇસૉલેશન વૉર્ડમાં પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફની સામે ફરી રહ્યાં છે તબલીગી જમાતના દર્દીઓ, ફરિયાદ દાખલ
ગાઝિયાબાદના જિલ્લા સરકારી હૉસ્પીટલના મુખ્ય ચિકિત્સા અધિક્ષક (સીએમએસ)એ માહિતી આપી હતી કે, હૉસ્પીટલના આઇસૉલેસન વૉર્ડમાં તબલીગી જમાતના કેટલાક દર્દીઓ પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફ, નર્સોની સામે ફરી રહ્યાં છે. અડધા કપડાં પહેરીને ફરતા આ તબલીગી જમાતના દર્દીઓની હરકતો પણ બિભત્સ જણાઇ છે. આ ઉપરાંત પત્રમાં એવુ પણ કહેવાયુ છે કે જમાતના દર્દીઓ સ્ટાફ નર્સની સામે અશ્લીલ હરકતો, ગંદા ગીતો અને વારંવાર ગંદા ઇશારા કરતા હતા. આઇસૉલેશન વૉર્ડમાં પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફની સામે ફરી રહ્યાં છે તબલીગી જમાતના દર્દીઓ, ફરિયાદ દાખલ આ અશ્લીલ હરકતો મામલે પોલીસે 288/20 આઇપીસીની કલમ 354, 294, 509, 269, 270 અને 271 અંતર્ગત ફરિયાદ નોંધી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ

વિડિઓઝ

CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Embed widget