શોધખોળ કરો

Illegal Liquor: તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 12ના મોત! SP સસ્પેન્ડ, CB-CID કરશે તપાસ

Illegal Liquor: તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂના કારણે 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં સીએમ સ્ટાલિને ડીએમની બદલી કરી દીધી છે અને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

Illegal Liquor: તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. દારૂ પીધા બાદ જેમની તબિયત બગડતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં 40 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. જો કે, તાત્કાલિક પગલાં લેતા, મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને આ મામલે CB-CID તપાસના આદેશ આપ્યા છે.

 

મળતી માહિતી મુજબ, આ મામલો કલ્લાકુરિચી જિલ્લાનો છે, જ્યાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. મૃતકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ પોલીસે કાર્યવાહી કરી દારૂ વેચનારની ધરપકડ કરી 200 લીટર ગેરકાયદેસર દારૂ કબજે કર્યો હતો. આ સિવાય સીએમ સ્ટાલિને CB-CID તપાસના આદેશ આપ્યા છે. તેમજ જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરી જિલ્લા કલેક્ટરની બદલી કરવામાં આવી છે. તે જ સમયે, મૃતકના સંબંધીઓનું કહેવું છે કે દારૂ પીધા પછી બધાને ઉલ્ટી થઈ, પેટમાં દુખાવો થયો અને બેભાન થઈ ગયા. તેમણે કહ્યું કે અમે તેમને હંમેશા કહીએ છીએ કે ગેરકાયદેસર દારૂ ન પીવો. પરંતુ તેઓએ અમારી વાત ન સાંભળી.

ડીએમની બદલી અને એસપી સસ્પેન્ડ- સીએમ સ્ટાલિન

આ દરમિયાન તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને આ મામલે CB-CID તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લા કલેક્ટર શ્રવણકુમાર જાટવથની બદલી કરી છે. આ સાથે, મુખ્યમંત્રીએ એમએસ પ્રશાંતને કલ્લાકુરિચી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ દરમિયાન, કલ્લાકુરિચીના એસપી સમયસિંહ મીણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને રજત ચતુર્વેદીને નવા એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના અનેક પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સાથે 12 લોકોના મોતને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. જો કે, રિપોર્ટ પ્રમાણે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget