શોધખોળ કરો

દેશભરમાં 5 સપ્ટેમ્બરે કેમ મનાવાયા છે શિક્ષક દિવસ, તેની પાછળ શું છે રસપ્રદ કહાણી

Teachers Day 2021: ડોક્ટર રાધાકૃષ્ણને તેમનો જન્મદિવસ અધ્યાપકોને કેમ કર્યો હતો સમર્પિત, તેની પાછળ છે એક રસપ્રદ કહાણી

Teachers Day 2021: ડોક્ટર રાધાકૃષ્ણને તેમનો જન્મદિવસ અધ્યાપકોને કેમ કર્યો હતો સમર્પિત, તેની પાછળ છે એક રસપ્રદ કહાણી

સમગ્ર દેશ દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવે છે.આ દિવસ ભારતના પૂર્વ  રાષ્ટ્રપતિ  ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મનાવામાં આવે છે. તેમણે આ દિવસને શિક્ષકોને સમર્પિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આજે શિક્ષક દિવસને અવસરે સમગ્ર દેશ બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરે છે અન તેમના સન્માનમાં જ સમગ્ર દેશ શિક્ષક દિવસ મનાવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમનો જન્મ દિવસ શિક્ષકના સન્માન અને યોગદાન માટે મનાવવાનો વિચાર આવ્યો અને તેમને તેમનો જન્મ દિવસ શિક્ષક દિન માટે સમર્પિત કરી દીધો, ત્યારથી જ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. જેની શરૂઆત 1962થી થઇ હતી. તેની પાછળની કહાણી પણ ખૂબ ડ રસપ્રદ છે. તો આવો જાણીએ કે આખરે ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસ કેમ મનાવાય છે.

દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં તમિલનાડુના તિરૂમની ગામમાં એક બ્રાહ્મણ પરિવારને ત્યાં થયો હતો. તે બાળપણથી વાંચનના શોખીન હતા અને સ્વામી વિવેકાનંદથી ખૂબ  જ પ્રભાવિત હતા. તેમનું નિધન ચેન્નઇનાં 17 એપ્રિલ  1975માં થયું હતું.

કેમ 5 સપ્ટેમ્બરે મનાવાય છે શિક્ષક દિન?
અલગ અલગ દેશમાં આ શિક્ષક દિવસ અલગ અલગ તારીખે મનાવાયા છે. આપણા દેશમાં 5 સપ્ટેમ્બર મનાવવા પાછળ એક કહાણી છે. જ્યારે ડોક્ટર સર્વેપલ્લી રાધાકૃષ્ણ દેશના રાષ્ટ્રપતિ બન્યા તો કેટલા વિદ્યાર્થીઓ તેમને મળ્યાં અને તેમનો જન્મ દિવસ અલગ રીતે મનાવવા માટેની મંજૂરી માંગી પરંતુ આ સમયે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણે અનુરોધ કર્યો કે, “મારો જન્મદિન મનાવવાને બદલે આ દિવસ શિક્ષકોને સમર્પિત કરવામાં આવે અને તે દિવસે શિક્ષકોનું સન્માન કરવામાં આવે તેમના શ્રેષ્ઠ કામ માટે તેમને પુરસ્કૃત કરવામાં આવે” બસ આ જ દિવસથી એટલે કે, 5 સપ્ટેમ્બર 1962થી દેશમાં શિક્ષક દિવસ મનાવાય છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi CM Name : કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી, રેસમાં કોનું નામ સૌથી આગળ?Surat Murder Case : સુરતમાં ખૂદ પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, કારણ જાણીને ચોંકી જશોGir Somnath Lion Attack : ઉનામાં વાડીએ જતા યુવક પર સિંહણે કરી દીધો હુમલોSurat Murder Case : સુરતમાં ગણેશ વાઘની હત્યા, કારણ અકબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે?  જાણો કયાં જિલ્લામાં કેવું રહેશે હવામાન, શું છે આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે? જાણો કયાં જિલ્લામાં કેવું રહેશે હવામાન, શું છે આગાહી
Health Tips: શિયાળામાં ગાજર ખાવાના 6 અદભૂત ફાયદા,જાણો કયા કયા રોગો સામે આપે છે રક્ષણ
Health Tips: શિયાળામાં ગાજર ખાવાના 6 અદભૂત ફાયદા,જાણો કયા કયા રોગો સામે આપે છે રક્ષણ
Delhi Election Result: દિલ્હી ચૂંટણીમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા, આ બે રાષ્ટ્રીય પાર્ટીને મળ્યા NOTA કરતા ઓછા મત
Delhi Election Result: દિલ્હી ચૂંટણીમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા, આ બે રાષ્ટ્રીય પાર્ટીને મળ્યા NOTA કરતા ઓછા મત
IND vs ENG: કોહલી IN, યશસ્વી OUT... કટક વનડેમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11
IND vs ENG: કોહલી IN, યશસ્વી OUT... કટક વનડેમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11
Embed widget