શોધખોળ કરો

કોરોનાના કેસો સતત વધતા હોવાથી આ રાજ્યની સરકારે લૉકડાઉન 29 મે સુધી લંબાવ્યુ, જાણો વિગતે

વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલમાં જે લૉકડાઉન ચાલુ છે, તેને 17 મેથી વધારનીને 29 મે સુંધી કરી દેવામાં આવ્યુ છે. આમ કરનારુ તેલંગાણા દેશની પ્રથમ રાજ્ય છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાના કેસોમાં દિવસે દિવસે વૃદ્ધિ થઇ રહી છે, કેન્દ્ર અને રાજ્ય સરકારો એક્ટિવ થઇ છે. આ મામલે હવે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાજ્યમાં લૉકડાઉની સમયમર્યાદા વધારીને 29મી મે કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે ફેંસલો કર્યો છે કે રાજ્યમાં કૉવિડ-19ના કેસો સતત વધી રહ્યો છે, વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલમાં જે લૉકડાઉન ચાલુ છે, તેને 17 મેથી વધારનીને 29 મે સુંધી કરી દેવામાં આવ્યુ છે. આમ કરનારુ તેલંગાણા દેશની પ્રથમ રાજ્ય છે. મુખ્યમંત્રી કેસીઆરે મંગળવારે જણાવ્યુ કે તેલંગાણામાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 1095 કેસો નોંધાયા છે, આમાં 628 દર્દીઓ ઇલાજ બાદ રિકવર થયા છે. મંગળવારે રાજ્યમાં 11 નવા કેસો સામે આવ્યા અને કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 439 પર પહોંચી ગઇ હતી. આમ સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ લૉકડાઉન લંબાવવાનો ફેંસલો કર્યો હતો. કોરોનાના કેસો સતત વધતા હોવાથી આ રાજ્યની સરકારે લૉકડાઉન 29 મે સુધી લંબાવ્યુ, જાણો વિગતે
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના લોકોએ સાંજે 6 વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓની ખરીદી પુરી કરી લેવી જોઇએ, અને તેમને ઘરે પહોંચી જવુ જોઇએ. સાંજે 7 વાગ્યા બાદ રાજ્યમાં કરફ્યૂ લાગુ થશે. જો કોઇ બહાર નીકળશે તો પોલીસ કાર્યવાહી કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
Embed widget