શોધખોળ કરો

ચીનમાંથી બનીને ભારતમાં આવતી વસ્તુઓનો બહિષ્કાર કરાશે, દિવાળી સુધી ચીનને 1500 કરોડનો ફટકો પડશે

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કેટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ચીનમાંથી વાર્ષિક લગભગ 3000 થી 3500 કરોડ રૂપિયાની બિનજરૂરી આયાત કરવામાં આવે છે. આ વિશે મે કેટે ત્રણ તબક્કાની પુરેપુરી રણનીતિ તૈયાર કરી લીધી છે

નવી દિલ્હીઃ કોરોનાના કારણે હવે દુનિયાભરમાં ચીની વસ્તુઓ અને માલ સામાનના બહિષ્કારની માંગ પણ ઉઠી છે. સ્વદેશી જાગરણ મંચે ચીની વસ્તુઓ-ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનુ આહ્વાન કર્યુ છે. વળી, બીજીબાજુ દેશભરમાં સાત કરોડ નાના દુકાનદારો અને વેપારીઓના સંગઠનોએ દિવાળી સુધી 1500 કરોડ રૂપિયાના ચીની માલનો બહિષ્કાર કરવાનુ નક્કી કર્યુ છે. ચીનમાંથી આયાત થઇ રહેલા માલનો બહિષ્કાર કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કેટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ચીનમાંથી વાર્ષિક લગભગ 3000 થી 3500 કરોડ રૂપિયાની બિનજરૂરી આયાત કરવામાં આવે છે. આ વિશે મે કેટે ત્રણ તબક્કાની પુરેપુરી રણનીતિ તૈયાર કરી લીધી છે. આ રણનીતિ અંતર્ગત સૌથી પહેલા બિનજરૂરી વસ્તુઓની યાદી કરવામાં આવી રહી છે. આ પછી આ ઉત્પાદોને આયાત કરનારા ટ્રેડર્સની સાથે વાતચીત કરવામાં આવશે. ત્યારબાદ સરકાર પાસેથી આ ઉત્પાદોને દેશમાં જ બનાવવાનો સહયોગની રણનીતિ તૈયાર કરાશે. પ્રવિણ ખંડેલવાલે જણાવ્યુ કે હાલના સમયમાં ભગવાનની મૂર્તિથી લઇને અગરબત્તી સુધી ચીનમાંથી આવી રહી છે. આવામા આ બધી વસ્તુનો બહિષ્કાર કરવા માટે કેટ દેશવ્યાપી અભિયાન ચલાવશે. ખંડેલવાલે જણાવ્યુ કે, આગામી તહેવારોની સિઝન એટલે કે દિવાળી પર અમે લક્ષ્ય નક્કી કર્યુ છે કે ચીનમાંથી લગભગ 1500 કરોડ રૂપિયાનો બિનજરૂરી સામાન હવે દેશમાં જ બનાવવામાં આવશે. જો કોઇ વસ્તુ દેશમાં નહીં બની શકતી હોય તો તે ચીનની જગ્યાએ અન્ય દેશોના બજારોમાંથી આયાત કરવાનો વિચાર કરીશુ, અમે આખી રણનીતિ પર કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. તેને કહ્યું અમને આશા છે કે આગામી તહેવારોની સિઝનમાં આની અસર દેખાશે. દિવાળી પર ચીનમાંથી આયાત થનારી લાઇટો, કામા મીણબત્તીઓ વગેરે બિનજરૂરી સામાન લિસ્ટમાં સામેલ કરી દીધો છે. ચીનમાંથી લગભગ 1500 કરોડ રૂપિયાના સામાનનો બહિષ્કાર કરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget