શોધખોળ કરો

Dengue Vaccine: ખત્મ થઇ જશે ડેન્ગ્યુનો આતંક, શરૂ થયું વેક્સિનનું હ્યુમન ટ્રાયલ

Dengue Vaccine:ભારતમાં ચોમાસાની ઋતુ પછી દર વર્ષે આતંક ફેલાવતા ડેન્ગ્યુથી ડરવાની જરૂર રહેશે નહીં

Dengue Vaccine: ભારતમાં ચોમાસાની ઋતુ પછી દર વર્ષે આતંક ફેલાવતા ડેન્ગ્યુથી ડરવાની જરૂર રહેશે નહીં. આ પ્રકોપ ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના છે. ડેન્ગ્યુ માટે બનાવવામાં આવી રહેલી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. જો પરિણામો સફળ થાય છે તો રસીના ડોઝથી ડેન્ગ્યુને પણ કોરોનાની જેમ નાબૂદ કરી શકાય છે.

નોંધનીય છે કે પૈનેશિયા બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા બનાવવામાં આવી રહેલી ડેન્ગ્યુ ઓલ વેક્સિનનું ત્રીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ દેશભરમાં કરવામાં આવી રહ્યું છે. આ માટે દેશભરમાં 19 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં યુવાનોને આ રસી આપવામાં આવશે અને તેના રેકોર્ડ્સ નોંધવામાં આવશે.

દિલ્હીમાં આ રસીના ટ્રાયલ માટે અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ અને RML હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે. અહીં લગભગ 545 લોકોને રસીના ડોઝ આપવામાં આવશે. તેવી જ રીતે દેશના અન્ય કેન્દ્રોમાં પણ દરેક કેન્દ્ર પર એટલી જ સંખ્યામાં લોકોને આ રસી આપવામાં આવશે. 27 સપ્ટેમ્બર 2024 ના રોજ રસી આપીને આરએમએલમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.

રસીના ટ્રાયલ અંગે આરએમએલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.અજય શુક્લાએ જણાવ્યું હતું કે આ ટ્રાયલ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા ડો.નીલમ રોયની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. બે ટ્રાયલ સફળ થયા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ત્રીજા તબક્કાની મંજૂરી આપી દીધી છે. જો આ ટ્રાયલ સફળ થશે તો ભારતમાં ડેન્ગ્યુ રોગને રોકવા માટે તે એક ઐતિહાસિક પગલું હશે. આ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે 18 થી 45 અને 45 વર્ષથી વધુ ઉંમરના બે વય જૂથના લોકોને પસંદ કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં ડેન્ગ્યુનો પ્રકોપ ફરી વધી રહ્યો છે

નોંધનીય છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ દેશભરમાં ડેન્ગ્યુના વધુ કેસ જોવા મળી રહ્યા છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં એક સપ્તાહમાં 300થી વધુ ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા છે. જ્યારે સમગ્ર માસમાં 1200થી વધુ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે. વરસાદની સીઝન પુરી થતાની સાથે જ ડેન્ગ્યુના કેસોમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં દર વર્ષે સેંકડો લોકો ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં આ રસી જીવનરક્ષક સાબિત થશે.

lifestyle: શું ખરેખર કોઈના પ્રેમમાં પડવાથી ઊંઘ નથી આવતી? જાણો તેની પાછળનું કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Embed widget