શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 53 હજાર નજીક પહોંચી, 1782 લોકોના મોત, જુઓ રાજ્યવાર આંકડા
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 16,758 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 1800 નજીક પહોંચી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 52,500ને હજારને વટાવી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 52,952 પર પહોંચી છે. 1782 લોકોના મોત થયા છે અને 15,266 લોકો સાજા થઈ ગયા છે. હાલ 35,902 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 651, ગુજરાતમાં 396, મધ્યપ્રદેશમાં 185, દિલ્હીમાં 65, આંધ્રપ્રદેશમાં 36, આસામમાં 1, બિહારમાં 4, ચંદીગઢમાં 1, હરિયાણામાં 7, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ-કાશ્મીરમાં 8, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 29, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 1, પંજાબમાં 27, રાજસ્થાનમાં 92, તમિલનાડુમાં 35, તેલંગાણામાં 29, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 60 અને પશ્ચિમ બંગાળમાં 144 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 16,758 પર પહોંચી છે. ગુજરાતમાં 6625, દિલ્હીમાં 5532, મધ્યપ્રદેશમાં 3138, રાજસ્થાનમાં 3317, તમિલનાડુમાં 4829, ઉત્તરપ્રદેશમાં 2998, આંધ્રપ્રદેશમાં 1777, તેલંગાણામાં 1107, પશ્ચિમ બંગાળમાં 1456 સંક્રમિતો નોંધાયા છે.Total number of #COVID19 positive cases in India rises to 52,952 including 35,902 active cases, 1783 deaths, 15,266 cured/discharged and 1 migrated: Ministry of Health and Family Welfare pic.twitter.com/VW1C8Ya3oa
— ANI (@ANI) May 7, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion