શોધખોળ કરો

Tripura: ત્રિપુરામાં ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા રથમાં લાગી આગ, 6ના ઘટનાસ્થળે જ મોત,15ની હાલત ગંભીર

Tripura Fire: ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાને કારણે એક રથમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી.

Tripura Fire: ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાને કારણે એક રથમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. ભગવાન જગન્નાથની 'ઉલ્ટા રથયાત્રા' ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે લગભગ 4.30 વાગ્યે આ ઘટના બની હતી.

ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર 'રથ' ખેંચી રહ્યા હતા. આ રથ લોખંડનો બનેલો હતો. પોલીસે જણાવ્યું કે શોભાયાત્રા દરમિયાન 'રથ' અકસ્માતે 133kv ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો અને આગ લાગી હતી.

 

આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જનરલ જ્યોતિષમાન દાસ ચૌધરીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

 

સીએમ માણિક સાહા કુમારઘાટ જઈ રહ્યા છે

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ટ્વીટ કર્યું કે તેઓ અગરતલાથી ટ્રેનમાં કુમારઘાટ જઈ રહ્યા છે અને તે સ્થળનું નિરીક્ષણ કરશે જ્યાં આ દુઃખદ ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર યૂપીમાં ફાયરિંગ

આઝાદ સમાજ પાર્ટી (ભીમ આર્મી)ના વડા ચંદ્રશેખર આઝાદ પર યુપીના સહારનપુરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેને બદમાશોએ ગોળી મારી છે. જે તસવીર સામે આવી છે તેમાં દેખાઈ રહ્યું છે કે ગોળી તેની કમરને સ્પર્શીને નિકળી ગઈ છે. આ સાથે વાહનના કાચ પણ તૂટેલા જોવા મળ્યા છે. હુમલા બાદ ચંદ્રશેખર આઝાદને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. SSP ડૉ. વિપિન ટાડા સહારનપુરે DGP વિજય કુમારને ફોન પર સમગ્ર મામલાની માહિતી આપી છે. ભીમ આર્મીએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે ચંદ્રશેખર આઝાદને સુરક્ષા મળવી જોઈએ. બીજી તરફ આરએલડીના સ્થાનિક ધારાસભ્ય મદન ભૈયાએ કહ્યું કે તેમની હાલત હાલ ખતરાની બહાર છે અને સારવાર ચાલી રહી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Changes From July 1 : આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ
Changes From July 1 : આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ
India vs England: વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ એળે ગઇ, બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈગ્લેન્ડ સામે એક રનથી પરાજય
India vs England: વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ એળે ગઇ, બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈગ્લેન્ડ સામે એક રનથી પરાજય
Railway new rule: આજથી રેલવેના નિયમોમાં શું થયા મોટો ફેરફારો? 8 કલાક અગાઉ બનશે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ
Railway new rule: આજથી રેલવેના નિયમોમાં શું થયા મોટો ફેરફારો? 8 કલાક અગાઉ બનશે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ
LPG Cylinder Price Cut: LPG સિલિન્ડરના ભાવમાં આજથી ઘટાડો, જાણો હવે કેટલા રુપિયા ચૂકવવા પડશે?
LPG Cylinder Price Cut: LPG સિલિન્ડરના ભાવમાં આજથી ઘટાડો, જાણો હવે કેટલા રુપિયા ચૂકવવા પડશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું ખરીદતા પહેલા સાવધાન
Hun To Bolish : હું તો બોલીશ : સ્વર્ગનો રસ્તો !
Hun To Bolish : હું તો બોલીશ : નળમાં પાણી નહીં પૈસા !
Hun To Bolish : હું તો બોલીશ :  ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
Gujarat Rain Update:  ગુજરાતમાં આજે કયા તાલુકામાં કેટલો ખાબક્યો વરસાદ? જુઓ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Changes From July 1 : આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ
Changes From July 1 : આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ
India vs England: વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ એળે ગઇ, બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈગ્લેન્ડ સામે એક રનથી પરાજય
India vs England: વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ એળે ગઇ, બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈગ્લેન્ડ સામે એક રનથી પરાજય
Railway new rule: આજથી રેલવેના નિયમોમાં શું થયા મોટો ફેરફારો? 8 કલાક અગાઉ બનશે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ
Railway new rule: આજથી રેલવેના નિયમોમાં શું થયા મોટો ફેરફારો? 8 કલાક અગાઉ બનશે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ
LPG Cylinder Price Cut: LPG સિલિન્ડરના ભાવમાં આજથી ઘટાડો, જાણો હવે કેટલા રુપિયા ચૂકવવા પડશે?
LPG Cylinder Price Cut: LPG સિલિન્ડરના ભાવમાં આજથી ઘટાડો, જાણો હવે કેટલા રુપિયા ચૂકવવા પડશે?
મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નવા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો, 5મી જુલાઈએ...
મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નવા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો, 5મી જુલાઈએ...
બિહારમાં રાજકીય ભૂકંપ! AIMIM ના નિર્ણયથી 'INDIA' ગઠબંધનનું ટેન્શન વધ્યું, NDA ગેલમાં! જાણો શું કરી મોટી જાહેરાત
બિહારમાં રાજકીય ભૂકંપ! AIMIM ના નિર્ણયથી 'INDIA' ગઠબંધનનું ટેન્શન વધ્યું, NDA ગેલમાં! જાણો શું કરી મોટી જાહેરાત
No Fuel For Old Vehicles: કાલથી આ વાહનોમાં નહીં મળે પટ્રોલ કે ડીઝલ, જાણો શું છે નવો નિયમ
No Fuel For Old Vehicles: કાલથી આ વાહનોમાં નહીં મળે પટ્રોલ કે ડીઝલ, જાણો શું છે નવો નિયમ
IPS વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન: ગુજરાતના DGP તરીકે આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે
IPS વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન: ગુજરાતના DGP તરીકે આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે
Embed widget