શોધખોળ કરો

Child Aadhaar Card: બાળકોના આધાર કાર્ડ બનાવવાના નિયમો બદલાઈ ગયા, જાણો કેવી રીતે કરશો અરજી

બાલ આધાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવે છે.

ભારતમાં દરેક નાગરિક માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. પાંચ વર્ષથી નીચેના બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવવામાં આવે છે, જેને બાલ આધાર કાર્ડ કહેવાય છે. જોકે આ માટે અરજી માટે અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

વાસ્તવમાં, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે આધાર જારી કરતી સંસ્થાએ બાળકો માટે જારી કરવામાં આવતા આધાર કાર્ડમાં કેટલાક ખાસ ફેરફારો કર્યા છે. બાળકોના માતાપિતા હવે બાળકના આધાર કાર્ડ માટે જન્મ પ્રમાણપત્ર અથવા તો હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી સ્લિપ સબમિટ કરીને અરજી કરી શકે છે.

UIDAI એ બાયોમેટ્રિક્સની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય કર્યો

તમને જણાવી દઈએ કે, બાલ આધાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવે છે. જો કે, નિયમો અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે આંખોની રેટિના અને હાથની આંગળીઓના ફિંગરપ્રિન્ટ આપવાની જરૂર રહેશે નહીં. UIDAI એ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક્સની જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય કર્યો છે. હવે જ્યારે બાળક પાંચ વર્ષનું થશે ત્યારે જ તેની જરૂર પડશે. તે જ સમયે, આ પછી બાળકનું કાર્ડ સામાન્ય આધાર કાર્ડ જેવું હશે.

અરજી માટે આ વસ્તુઓ જરૂરી રહેશે

અરજી દરમિયાન તમારે પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, નરેગા જોબ કાર્ડ, રેશન કાર્ડની જરૂર પડશે.

બાળ આધાર માટે કેવી રીતે અરજી કરવી

સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ પર જાઓ

અહીં તમારે આધાર કાર્ડ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવો પડશે અને બાળકને લગતી માહિતી ભરવી પડશે

સરનામું, વિસ્તાર, રાજ્ય દાખલ કરો અને અરજી સબમિટ કરો

રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા માટે એપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો

નક્કી કરેલી તારીખે જઈને બાળકનું આધાર કાર્ડ બનાવી લેવું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget