શોધખોળ કરો

UP: CM યોગી આદિત્યનાથની મોટી જાહેરાત- ત્રણ મહિના માટે ફરી લાગુ થશે મફત રાશન યોજના, 15 કરોડ લોકોને થશે ફાયદો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી

UP Ration News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે કેબિનેટની ઔપચારિક બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે રાશનની યોજના પર મોટી જાહેરાત કરી. સીએમ યોગીએ કહ્યું કે ફ્રી રાશનની યોજના આગામી ત્રણ મહિના સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે માર્ચ 2022માં સમાપ્ત થનારી આ યોજના હવે જૂન 2022 સુધી ચાલુ રહેશે.

UP: CM યોગી આદિત્યનાથની મોટી જાહેરાત- ત્રણ મહિના માટે ફરી લાગુ થશે મફત રાશન યોજના, 15 કરોડ લોકોને થશે ફાયદો

સીએમ યોગીએ કહ્યું કે 15 કરોડ લોકોને મફત રાશનનો લાભ મળતો રહેશે. સીએમ યોગીની જાહેરાત મુજબ, રાજ્યમાં અંત્યોદય કાર્ડ ધરાવતા લોકોને 35 કિલો અનાજ ઉપરાંત એક કિલો ખાંડ, કઠોળ, મીઠું અને એક લિટર તેલ મળતું રહેશે.

બીજી તરફ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે લોકોને સુવિધા આપતા રહેવાની જવાબદારી અમારી છે. તેમણે કહ્યું કે આજે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં અમે મફત રાશન યોજનાને આગામી 3 મહિના સુધી લંબાવી છે. આ માટે સરકાર 3,270 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેનાથી 15 કરોડ લોકોને ફાયદો થશે.

આ સિવાય મંત્રી રાકેશ સચાને કહ્યું કે 15 કરોડ લોકોને મળવાપાત્ર ફૂડ સ્કીમ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બનશે તો બંધ થઈ જશે પણ એવું નહીં થાય. સરકાર ગરીબોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.નોંધનીય છે કે ગયા વર્ષે દિવાળીના અવસર પર સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે ફ્રી રાશન યોજના માર્ચ 2022 સુધી ચાલુ રહેશે.  બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય રમાપતિ શાસ્ત્રીએ પ્રોટેમ સ્પીકરના શપથ લેવડાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
Embed widget