શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

દેશના આ રાજ્યમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એવામાં કેટલાક રાજ્યો અને શહેરોમાં બીજી વખત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.

દેહરૂાદૂન: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એવામાં કેટલાક રાજ્યો અને શહેરોમાં બીજી વખત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં પણ લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ લોકડાઉન શનિવાર અને રવિવારે લાગૂ પડશે. તેને લઈને ટૂંક સમયમાં ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવતે શુક્રવારે તેની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે ઉત્તરાખંડમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા પ્રદેશની સરહદો સીલ કરવી અને શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહ અને સ્વાસ્થ્ય સચિવ સાથે બેઠક દરમિયાન તેમને આ વિશે વિચાર કરવા કહ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી રાવતે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણ રોકવાના દરેક પ્રયાસ પર ગંભીરતાથી વિચાર કરતા આવશ્યક પગલા ઉઠાવવામાં આવે. જરૂર જણાય તો રાજ્યની સરહદો સીલ કરવાની સાથે પૂરા પ્રદેશમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન કરવા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે. મુખ્યમંત્રી રાવતે એમ પણ કહ્યું કે જે લોકોનું હોટલમાં બુકિંગ છે, તેમની કેટલીક શરતો સાથે આવવાની છૂટ મળશે અને જરૂરી કામથી ઉત્તરાખંડ આવતા લોકોને આવવાની મંજૂરી મળશે. ઉત્તરાખંડમાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડ 19 દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. 11 જુલાઈએ 45 કેસ નોંધાયા હતા, પરંતુ 12 જુલાઈના 120, 13 જુલાઈના 71, 14 જુલાઈના 78, 15 જુલાઈના 104 અને 16 જુલાઈના દિવસે સૌથી વધુ 199 કેસ સામે આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget