શોધખોળ કરો

Corona Vaccination: બાળકોના રસીકરણને લઈને મોટા સમાચાર, માર્ચથી 12-14 વર્ષની વયના બાળકોને રસી અપાશે

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે ભારતમાં 12 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપી છે.

Covid Vaccination On Children: દેશમાં cowin પોર્ટલ અનુસાર, 15 થી 17 વર્ષની વય જૂથમાં 3,45,35,664 રસીની પ્રથમ માત્રા આપવામાં આવી છે. આ વયજૂથમાં લગભગ સાડા સાત કરોડ બાળકો છે. 15 થી 17 વર્ષની વયજૂથના બાળકોમાં જે ઝડપે રસીકરણ થઈ રહ્યું છે તે ફેબ્રુઆરીના અંત સુધીમાં થઈ જવાની ધારણા છે, ત્યારબાદ 12 થી 14 વર્ષની વયજૂથમાં રસીકરણ શરૂ કરી શકાશે.

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે ભારતમાં 12 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સીન 12 થી 18 વર્ષની વયજૂથમાં આપી શકાય છે. અત્યારે આ રસી 15 થી 17 વયજૂથમાં આપવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલય અને NTAGIના સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચ સુધીમાં 15 થી 17 વયજૂથના રસીકરણ બાદ આ બાળકોનું રસીકરણ પણ શરૂ કરી શકાશે અને આ માટે રસી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે જ સમયે, રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ બેઠકમાં આ અંગે નિર્ણય લેશે.

દેશમાં કોરોનાના કેસ

 દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના 16 લાખથી વધુ સક્રિય કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2,58,089 નવા કેસ નોંધાયા છે અને 1,51,740 રિકવરી થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 385 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોન કેસની વાત કરીએ તો ભારતમાં તેના કેસ વધીને 8,209 થઈ ગયા છે. ગઈકાલના આંકડાની સરખામણીએ તેમાં 6.02 ટકાનો વધારો થયો છે.

ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં ગઈકાલે એટલે કે રવિવાર સુધી કોરોના વાયરસ માટે 13,13,444 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 70,37,62,282 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Corona Vaccination: બાળકોના રસીકરણને લઈને મોટા સમાચાર, માર્ચથી 12-14 વર્ષની વયના બાળકોને રસી અપાશે

એક્ટિવ કેસો: 16,56,341

કુલ રિકવર: 3,52,37,461

કુલ મૃત્યુઃ 4,86,451

કુલ રસીકરણ: 1,57,20,41,825

ઓમિક્રોનના કુલ કેસ: 8,209

દેશમાં અત્યાર સુધી રસીકરણ

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 157.20 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Shani Dev:  વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
Shani Dev: વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.