શોધખોળ કરો

Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, જીરીબામમાં 5ના મોત, ચુરાચંદપુરમાં ઉગ્રવાદીઓના 3 બંકરો નષ્ટ

Manipur Violence: મણિપુરમાં શનિવારે (7 સપ્ટેમ્બર) ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા.

Manipur Violence: મણિપુરમાં શનિવારે (7 સપ્ટેમ્બર) ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. મામલાની માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે, એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેના પછીના ફાયરિંગમાં ચાર સશસ્ત્ર લોકો માર્યા ગયા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ પાંચ કિલોમીટર દૂર એકાંત સ્થળે એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા અને તેને ગોળી મારી દીધી. અધિકારીએ કહ્યું કે હત્યા બાદ, જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિલોમીટર દૂર પહાડીઓમાં યુદ્ધરત સમુદાયના સશસ્ત્ર માણસો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ પહાડી આતંકવાદીઓ સહિત ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.

આતંકવાદીઓના ત્રણ બંકરો નષ્ટ કરવામાં આવ્યા હતા

 આ દરમિયાન, બિષ્ણુપુરમાં આતંકવાદીઓ દ્વારા રોકેટ હુમલામાં એક વ્યક્તિ માર્યો ગયો અને છ અન્ય ઘાયલ થયા પછી, સુરક્ષા દળોએ ચુરાચંદપુર જિલ્લામાં ત્રણ બંકરોનો નાશ કર્યો. પોલીસે શુક્રવારે ચુરાચંદપુર જિલ્લાના મુલસાંગ અને લાઈકા મુલસૌ ગામમાં આ અભિયાન શરૂ કર્યું હતું.

પોલીસે પીટીઆઈને જણાવ્યું કે, 'આતંકવાદીઓએ બિષ્ણુપુર જિલ્લામાં બે સ્થળોએ લાંબા અંતરના રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું અને અન્ય છ નાગરિકો ઘાયલ થયા હતા. આ પછી, પોલીસ ટીમ અને સુરક્ષા દળોએ નજીકના પહાડી વિસ્તારોમાં ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન બિષ્ણુપુરના પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ આ વિસ્તારમાં પહોંચતા જ શંકાસ્પદ આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ પછી પોલીસ ટીમે જવાબી કાર્યવાહી કરીને આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

ડ્રોનના ડરથી લોકોએ લાઈટો બંધ કરી દીધી હતી

અગાઉ, મણિપુરના બિષ્ણુપુર અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના વિસ્તારોમાં, લોકોએ ઘણા ડ્રોન જોયા પછી તેમના ઘરની લાઇટ બંધ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બે સ્થળોએ લોકો પર બોમ્બ ફેંકવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નારાયણસેના, બિષ્ણુપુર જિલ્લામાં નામ્બોલ કામોંગ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પુખાઓ, દોલાઈથાબી, શાંતિપુરમાં ઘણા ડ્રોન જોવા મળ્યા હતા. આ પછી ગભરાયેલા ગ્રામજનોએ તેમના ઘરની લાઇટો બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો...
Crime News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારમાં આવ્યો માર, ઘટના સીસીટીવીમાં કેદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget