શોધખોળ કરો

Crime News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી માર મારવામાં આવ્યો

અમદાવાદ: શહેરમાં આરોપીઓને પોલીસનો ડર નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવતા અરેરાટી મચી છે.

અમદાવાદ: શહેરમાં આરોપીઓને પોલીસનો ડર નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવતા અરેરાટી મચી છે.  ત્યાર બાદ બુટલેગર અને તેમના સાગરિતોઓ અપહરણ કૃષ્ણનગર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, CCTV માં પોલીસની ગાડી પાછળથી જતી દેખાય રહી છે.

પોલીસની ગાડી ઘટના સ્થળેથી પસાર થાય છે તેમ છતા તે ત્યાં રોકાવાનો પ્રયાસ કરતી નથી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બુટલેગર કિશોર લંગડાના પુત્ર અજિત સિંહ રાઠોડનુ 5 લોકોએ અપહરણ કર્યુ હતું. કુખ્યાત આરોપી ધમા બારડ સહીત 5 લોકોએ અપહરણ કરી મારમારતા ફરિયાદ  નોંધાઈ છે.

તો મળતી માહિતી પ્રમાણે ગાડીની ડીપર મારવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ આરોપીઓએ અજિત સિંહ રાઠોડનું અપહરણ કર્યુપ અને તેને માર પણ માર્યો. ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં કૃષ્ણનગર પોલીસે ધમા બારડ સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

જો કે, આ ઘટના અંગે abp અસ્મિતાએ  પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં પોલીસ કમિશનરે ઘટનાથી અજાણ હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ઉપપાંરત PI અભિષેક ધવને કહ્યું, પ્રતિક્રિયા આપવાની સત્તા નથી. જ્યારે DCP કાનન દેસાઈ ફોન ઉઠાવી રહ્યા નથી.  નાઈટ પેટ્રોલિંગના નામે અમદાવાદ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો એબીપી અસ્મિતા સાથે ડીસીપીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, તપાસના આદેશ અપાયા છે. સવાલ એ પણ છે કે, જો આવી ઘટના પર પોલીસ દાખલારુપ કાર્યવાહી નહીં કરે તો આરોપીઓનું મનોબળ વધી જશે અને આવનારા સમયમાં અન્ય ઘટનાને પણ અંજામ આપી શકે છે. તેથી હવે જરુરી છે કે, આવી ઘટના પર પોલીસ દાખલારુપ કાર્યવાહી કરે જેથી આવનારા સમયમાં અન્ય કોઈ લોકો કાયદો હાથમામ ન લે અને ગુન્હો કરતા પહેલા સાત વખત વિચારે.

આ પણ વાંચો...

Rajkot: મુંબઈના PI વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટિયાને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારોAhmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Embed widget