શોધખોળ કરો

US: દેશમાં અનામતના મુદ્દા પર બોલ્યા રાહુલ ગાંધી, કહ્યુ....'તો અમે દેશમાં તેને ખત્મ કરવા અંગે વિચારીશું'

રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા આ ટિપ્પણી કરી હતી.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે ભારત નિષ્પક્ષ દેશ બનશે ત્યારે કોંગ્રેસ પાર્ટી અનામત ખતમ કરવાનું વિચારશે, જે અત્યારે નથી. રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા આ ટિપ્પણી કરી હતી.

'આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે'

વાસ્તવમાં રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અનામત ક્યાં સુધી ચાલુ રહેશે તેના જવાબમાં રાહુલ ગાંધીએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કહ્યું કે, જ્યારે ભારત નિષ્પક્ષ દેશ બનશે ત્યારે અમે અનામત ખતમ કરવા વિશે વિચારીશું અને હાલમાં ભારત નિષ્પક્ષ નથી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ છો ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે. દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને ઓબીસીને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી મળી રહી નથી.

'ભારતના 90 ટકા લોકો ભાગીદારી કરવામાં લેવા માટે સક્ષમ નથી'

વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે સમસ્યા એ છે કે ભારતના 90 ટકા લોકો ભાગીદારી કરવામાં સક્ષમ નથી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ, મને આદિવાસીનું નામ, દલિતનું નામ દેખાતું નથી અને મને તેમાં ઓબીસીનું નામ દેખાતું નથી. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. ભારતમાં ઓબીસી 50 ટકા છે પરંતુ આપણે લક્ષણોની સારવાર કરતા નથી. આ સમસ્યા છે. હવે આ (અનામત) એકમાત્ર સાધન નથી. અન્ય માધ્યમો પણ છે.

રાહુલ ગાંધીએ યુનિફોર્મ સિવિલ કોડ પર કોઈ ટિપ્પણી કરી નથી

યુનિફોર્મ સિવિલ કોડ વિશે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપનો પ્રસ્તાવ શું છે તે જાણ્યા પછી જ તેઓ તેના પર ટિપ્પણી કરશે. તેમણે કહ્યું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ કરી રહી છે. અમે તેને જોયો નથી. અમને ખબર નથી કે તેઓ શેના વિશે વાત કરી રહ્યાં છે. અમારા માટે આ અંગે ટિપ્પણી કરવાનો અર્થ નથી. જ્યારે તેઓ તેને લાવશે ત્યારે અમે તેને જોઈશું અને તેના પર ટિપ્પણી કરીશું.

રાહુલ ગાંધીએ વિપક્ષી ગઠબંધન વિશે વાત કરી હતી

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ‘ઇન્ડિયા’ ગઠબંધનના સભ્યો વચ્ચે મતભેદો હતા પરંતુ તેઓ ઘણી બાબતો પર સહમત હતા. અમે સહમત છીએ કે ભારતનું બંધારણ સુરક્ષિત હોવું જોઈએ. આપણામાંના મોટા ભાગના લોકો જાતિની વસ્તી ગણતરીના વિચાર સાથે સહમત છે. અમે સહમત છીએ કે અદાણી અને અંબાણી નામના બે ઉદ્યોગપતિઓએ ભારતમાં દરેક વ્યવસાય ચલાવવો જોઈએ નહીં. તેથી તમારું કહેવું કે અમે સહમત નથી, મને લાગે છે કે તે ખોટું છે. બીજી બાબત એ છે કે તમામ ગઠબંધન નિશ્વિત માત્રામાં હંમેશા આગળ અને પાછળ થતા રહે છે. આ સંપૂર્ણપણે સ્વાભાવિક છે. આમાં કશું ખોટું નથી. અમે વારંવાર સરકારો ચલાવી છે જે ગઠબંધનનો ઉપયોગ કરીને સફળ રહી છે. તેથી અમને ખૂબ વિશ્વાસ છે કે અમે તે ફરીથી કરી શકીશું.

Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget