શોધખોળ કરો

મમતા બેનર્જીને લાગ્યો વધુ એક ઝાટકો, વન મંત્રીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાઈ શકે છે

ટીએમસીના 16 ધારાસભ્યો પહેલા જ રાજીનામુ આપી ચૂક્યા છે. શુભેંદુ અધિકારી બાદ રાજીબ બેનર્જી ત્રીજા મંત્રી છે જેમણે રાજીનામું આપ્યું છે.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા મમતા સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું છે. આજે ટીએમસી સરકારના વન મંત્રી રાજીબ બેનર્જીએ રાજીનામું આપ્યું છે. ટીએમસીના 16 ધારાસભ્યો પહેલા જ રાજીનામુ આપી ચૂક્યા છે. શુભેંદુ અધિકારી બાદ રાજીબ બેનર્જી ત્રીજા મંત્રી છે જેમણે રાજીનામું આપ્યું છે. ચર્ચા એ વાતની છે કે રાજીબ બેનર્જી પણ ભાજપમાં જોડાઈ શકે છે. બેનર્જીએ મુખ્યમંત્રીને લખેલ પોતાના પત્રમાં કહ્યું કે, “મે એ જણાવતા દુખ થાય છે કે આજે 22 જાન્યુઆરી 2021ના રોજ હું કેબિનેટ મંત્રી પદેથી મારા કાર્યાલયથી રાજીનામું આપું છું. ” TMC છોડીને ભાજપમાં અત્યાર સુધીમાં કોણ કોણ આવ્યું
  • 2015માં લોકેજ ચેટર્જી ટીએમસીમાંતી ભાજપમાં જોડાયા. તેઓ હાલમાં હુગલીથી ભાજપના સાંસદ છે.
  • 2017માં ટીએમસી નેતા મુકુલ રોય ભાજપમાં જોડાયા હતા. તેઓ હાલમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.
  • 2019માં પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલ ટીએમસી સાંસદ અનુપમ હાજરા ભાજપામાં જોડાયા હતા. તેઓ હવે ભાજપના સચિવ છે. એ જ વર્ષે ટીએમસી સાંસદ સૌમિત્ર ખાન પણ ભાજપમાં જોડાયા હતા. તેમને 2019માં ભાજપ તરફથી ચૂંટણી જીતી.
  • ટીએમસીના સુબ્રહંગશુ રોય (બીજાપુર ધારાસભ્ય) પણ ભાજપમાં જોડાયા.
  • ટીએમસી ધારાસભ્ય તુષારકાંતિ ભટ્ટાચાર્જી ભાજપમાં જોડાઈ ગયા, પરંતુ તેઓ ઓગસ્ટ 2020માં ટીએમસીમાં પરત ફર્યા.
  • પશ્ચિમ બંગાળના લબપુર વિધાનસભાના ધારાસભ્ય મોનિરૂલ ઇસ્લામ પણ ભાજપમાં જોડાયા હતા.
  • 2019માં જ ટીએમસીના પૂર્વ ધારાસભ્ય ગદાધર હાજરા, ટીએમસી યૂવા વિંગ પ્રમુખ આસિફ ઇકબાલ અને નિમાઈ દાસ ભાજપમાં જોડાયા હતા. એ જ વર્ષે ટીએમસીના ચાર વખત ધારાસભ્ય અને કોલકાતાના પૂર્વ મેયર સોવન ચેટર્જી ભાજપમાં જોડાયા. ટીએમસી નેતા સબ્યસાચી દત્તા, રાજારહાટ ન્યૂટાઉન વિધાનસભાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા.
  • 2020માં ટીએમસી ધારાસભ્ય મિહિર ગોસ્વામી ભાજપમાં જોડાઈ ગયા. આ વર્ષના અંતમાં મમતા સરકારમાં કેબિનેટ મંત્રી શુવેંદુ અધિકારી ભાજપમાં જોડાઈ ગયા, જે ટીએમસીને મોટો ઝાટકો હતો.
  • 2021માં ટીએમસીના નેતા અને ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય ભાજપમાં જોડાઈ ગયા. આજે મમતા કેબિનેટમાં મંત્રી રાજીબ બેનર્જીએ રાજીનામું આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget