ભારતમાં ક્યાં બને છે પરમાણુ રિએક્ટરથી વીજળી, શું ભવિષ્યમાં ઉર્જાની અછત દૂર કરશે ન્યૂક્લિયર એનર્જી?

હાલમાં આપણા દેશમાં ઘણી જગ્યાએ પરમાણુ રિએક્ટર કાર્યરત છે અને આવનારા સમયમાં તેમની સંખ્યામાં વધારો થવાની ધારણા છે

ભારતમાં વીજળીની વધતી માંગને પહોંચી વળવા માટે નવા રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, પરમાણુ ઊર્જા એક મહત્વપૂર્ણ ઉકેલ તરીકે ઉભરી આવી છે. જેમ જેમ વિશ્વભરમાં આબોહવા પરિવર્તન અને

Related Articles