શોધખોળ કરો

કોણ બનશે બિહારના મુખ્યમંત્રી ? કેંદ્રીય મંત્રી જીતન રામ માંઝીએ આપ્યું મોટું નિવેદન 

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ હજુ બાકી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે.

who will be CM of bihar: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ હજુ બાકી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, "(બિહારના) મુખ્યમંત્રી નીતિશ કુમાર હશે. તેમણે (વિપક્ષે) જનાદેશ સ્વીકારવો જોઈએ. તેઓ (વિપક્ષી નેતાઓ) તેમની ભૂલો વિશે વાત કરતા નથી. તેઓ EVM અને અન્ય બાબતોને  દોષ આપે  છે. આ બધા બહાના છે. તેનો કોઈ અર્થ નથી. NDAને 202 બેઠકો મળી છે. તેઓ (વિપક્ષ) ક્યારેક SIR  વિશે વાત કરે છે અને ક્યારેક કંઈક બીજું કહે છે."     

નીતિશ કુમારના મુખ્યમંત્રી બનવા અંગે કોઈ મૂંઝવણ કેમ નથી?

NDAએ નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારની ચૂંટણી લડી હતી, જેના કારણે તેઓ મુખ્યમંત્રી પદ માટે મુખ્ય દાવેદાર બન્યા હતા. ભાજપ 89 બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો હતો, પરંતુ એ ભૂલી શકાય નહીં કે JDU પણ 43 થી 85 પર પહોંચી ગયું. પરિસ્થિતિ એવી છે કે નીતિશ કુમાર બિહારના રાજકીય કેન્દ્ર છે. તેઓ સૌથી સ્વીકાર્ય નેતા છે. 'સુશાસન બાબુ' ની છબીએ NDA ના જનાદેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નીતિશ પાસે ભાજપ કરતા ફક્ત ચાર બેઠકો ઓછી છે. JDU બમણી તાકાત સાથે પરત ફર્યું. કેન્દ્રમાં NDA સરકાર JDU ના 12 સાંસદોના ટેકા પર ટકી છે.

નીતિશ કુમાર પાસે 43 બેઠકો હતી. છતાં 74 બેઠકો સાથે ભાજપે નીતિશ માટે મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. તો શું ભાજપ હવે પોતાના મુખ્યમંત્રીનો આગ્રહ રાખવાની સ્થિતિમાં છે? બિહાર હિન્દી પટ્ટામાં એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપ 35 વર્ષથી પોતાના મુખ્યમંત્રીનું સ્વપ્ન જોઈ રહ્યું છે. પરંતુ દરેક વખતે નીતિશ તેના માટે જરૂરી અને મજબૂરી બંને બની જાય છે.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget