સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ
Source : Other
ભારતના યુવાનોને બેરોજગારીને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ભણેલા ગણેલા યુવાનોને તેમની યોગ્યતા અનુસાર નોકરીઓ મળતી નથી.
ભારતમાં વધી રહેલા સાયબર અપરાધ પર તાજેતરમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અહેવાલ અનુસાર સાયબર અપરાધીઓ પાસે મોટેભાગે સારા સ્તરનું શિક્ષણ અને તકનીકી કૌશલ્ય હોય છે. સ્પ્રિંગર લિંકના સંશોધન અહેવાલ

