શોધખોળ કરો

Vinesh Phogat: કેમ ફગાવી દેવામાં આવ્યો વિનેશનો કેસ? શું હજુ પણ છે સિલ્વર મેડલની આશા? વકિલે કર્યો ધડાકો

Vinesh Phogat Case Dismissed: વિનેશ ફોગાટના કેસના ફગાવી દેવામાં આવ્યા બાદ તેમના વકીલનું નિવેદન સામે આવ્યું છે. જાણો વિનેશ હવે શું કરી શકે છે?

Why Vinesh Phogat Case Dismissed: CAS એ વિનેશ ફોગાટ કેસમાં ચુકાદાની તારીખ 16 ઓગસ્ટ નક્કી કરી હતી. પરંતુ રમતગમતની આર્બિટ્રેશન કોર્ટે 14 ઓગસ્ટે જ ભારતીય કુસ્તીબાજના કેસને ફગાવી દીધો છે. હવે વિનેશને સમર્થન આપવા પેરિસ ગયેલા વકીલ વિદુષ્પત સિંઘાનિયા(Vidushpat SInghania)એ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે કેસ કેમ રદ્દ કરવામાં આવ્યો?

કેસ કેમ રદ્દ કરવામાં આવ્યો?
વિનેશ ફોગટના વકીલ વિદુષ્પત સિંઘાનિયાએ ANI સાથે વાત કરતા કહ્યું કે કેસને બરતરફ કરવા અંગે હજુ સુધી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. અત્યાર સુધી, CAS દ્વારા માત્ર એક લીટીનું નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિનેશની અપીલ ફગાવી દેવામાં આવી છે. આ નિર્ણયમાં આટલો સમય કેમ લાગ્યો અને કેસ કેમ રદ્દ કરવામાં આવ્યો, વકીલોને પણ આજ સુધી જાણ નથી.

 

એડવોકેટ વિદુષ્પતે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી 16મી ઓગસ્ટે નિર્ણય આવવાની વાત હતી, 16મી ઓગસ્ટની તારીખને લિમિટ માનીને સેટ આવ્યું હતું અને અમને ખબર હતી કે તે પહેલા ગમે ત્યારે નિર્ણય આવી શકે છે. અમને આ નિર્ણયથી આશ્ચર્ય થયું નિરાશ પણ થયા.

શું બધી આશા સમાપ્ત ?
આગામી 10-15 દિવસમાં આ નિર્ણયની સંપૂર્ણ વિગતો સામે આવશે, જેમાં એ પણ લખવામાં આવશે કે જજે કયા આધારે આ નિર્ણય આપ્યો છે. લોકોને આશા હતી કે વિનેશ સિલ્વર મેડલ મેળવશે, પરંતુ CAS દ્વારા આ કેસને ફગાવી દેવા છતાં પણ ભારતીય રેસલરની મેડલ મેળવવાની આશા ઠગારી નીવડી નથી. વિનેશના વકીલે કહ્યું કે એકવાર તમામ વિગતો મળી જાય પછી 30 દિવસ પછી ફરી અપીલ કરી શકાય છે.

નિર્ણયને કઈ કોર્ટમાં પડકારી શકાય?
રમતગમત સંબંધિત બાબતોમાં કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) મધ્યસ્થી કરે છે. વિનેશને અહીંથી ન્યાય ન મળવાથી તે હવે CASના નિર્ણયને સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત 'સ્વિસ ફેડરલ ટ્રિબ્યુનલ' કોર્ટમાં પડકારી શકે છે. વિદુષ્પત સિંઘાનિયાએ કહ્યું કે હરીશ સાલ્વે વરિષ્ઠ વકીલ તરીકે તેમની સાથે છે અને નિર્ણયને પડકારવાની અપીલ તેમની સાથે કામ કરવામાં આવશે.

આ પણ વાંચો...

Olympics 2024: વિનેશ ફોગાટની અરજી પર આવી ગયો નિર્ણય,જાણો સિલ્વર મેડલ મળશે કે નહીં?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget