શોધખોળ કરો

Wrestlers Protest: સગીર કુસ્તીબાજના પિતાએ કહ્યું, બ્રીજ ભૂષણ સામે નોંધાવી હતી ખોટી ફરિયાદ, કારણ કે....

Wrestlers Protest: સરકાર અને કુસ્તીબાજો વચ્ચે મડાગાંઠ સમાપ્ત થયાના બીજા દિવસે ગુરુવારે (8 જૂન) આ કેસમાં નવો વળાંક આવ્યો.

Wrestlers Protest: સરકાર અને કુસ્તીબાજો વચ્ચે મડાગાંઠ સમાપ્ત થયાના બીજા દિવસે ગુરુવારે (8 જૂન) આ કેસમાં નવો વળાંક આવ્યો. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સગીર કુસ્તીબાજના પિતાએ કહ્યું કે તેણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુક બ્રીજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી છે. બ્રિજ ભૂષણ સિંહે પણ સગીર બાળકીના પિતાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

સગીર છોકરીના પિતાએ કહ્યું, "બદલાની ભાવનામાં તેણે WFI ચીફ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી, હવે તે ભૂલ સુધારવા માંગે છે." તેઓ ઈચ્છે છે કે સત્ય હવે કોર્ટમાં નહીં પણ બહાર આવે.

તેમણે પીટીઆઈને કહ્યું કે સરકારે ગયા વર્ષે યોજાયેલા ટ્રાયલમાં તેમની પુત્રીની હારની નિષ્પક્ષ તપાસનું વચન આપ્યું છે, તેથી જ તેમણે સત્ય બોલવાનું નક્કી કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે બ્રિજ ભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય તેમની પુત્રીનો નહીં. પરંતુ  મારો હતો. હું પિતા છું અને હું તેના પર ગુસ્સે હતો. મેં તેને કહ્યું કે દીકરા, આવી વાતો થાય છે, તો તેણે કહ્યું કે પિતાજી તમે જોઈલો.

સગીરના પિતાએ પણ તેની અને તેની પુત્રીની બ્રિજભૂષણ સિંહ સામેની કડવાશ પર પ્રતિક્રિયા આપી. તેની શરૂઆત 2022માં લખનૌમાં એશિયન અંડર-17 ચેમ્પિયનશિપના ટ્રાયલથી થઈ હતી, જેમાં ફાઇનલમાં હાર્યા બાદ સગીરા ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકી ન હતી. તેણે રેફરીના નિર્ણય માટે બ્રિજ ભૂષણને જવાબદાર ઠેરવ્યા હતા. તેણે કહ્યું, “હું બદલાની ભાવનાથી ભરાઈ ગયો હતો કારણ કે રેફરીના નિર્ણયથી મારી પુત્રીની એક વર્ષની મહેનત વ્યર્થ ગઈ હતી. મેં બદલો લેવાનું નક્કી કર્યું હતું."

બ્રિજભૂષણ સિંહે શું કહ્યું?
બીજી તરફ બ્રિજભૂષણ શરણ સિંહે સગીર કુસ્તીબાજના પિતાના તાજેતરના નિવેદન પર કહ્યું કે તેમને કોઈના પ્રત્યે ખરાબ ભાવના નથી. તેણે કહ્યું, "તે છોકરીને તે કુસ્તીબાજો દ્વારા આ ભૂલ માટે ગેરમાર્ગે દોરવામાં આવી હતી જેઓ મારો વિરોધ કરી રહ્યા છે. તેમની કે તેમના પરિવાર પ્રત્યે મારી કોઈ ખરાબ ભાવના નથી. હું તેના પરિવાર સામે કોઈ કાર્યવાહીની માંગ કરતો નથી. મને બદનામ કરવાનું કાવતરું હતું. તમને જણાવી દઈએ કે બુધવારે જ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે મુલાકાત કરી હતી. આ પછી કુસ્તીબાજોએ 15 જૂન સુધી આંદોલન સ્થગિત કરી દીધું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget