શોધખોળ કરો

જાઝિર નાઇકનું ફાઉંડેશન ધર્મ પરિવર્તન કરાવવા માટે 50,000 રૂપિયા આપતું હતું

નવી દિલ્લીઃ જાઝિર નાઇક પર ધર્મ પરિવર્તન કરાવવાના આરોપમાં નવો ખુલાસો થયો છે. જાઝિર નાઇકની સંસ્થા ઇસ્લામિક રિસર્ચ ફઉંડેશન 50 હજાર રુપિયા કેશ આપીને ધર્મ પરિવર્તન કરાવતું હતું. આટલુ જ નહી જાઝિરનું ફાઉંડેશનને ધર્મ પરિવર્તનના એક અડ્ડા તરીકે જોવામાં આવે છે. જાઝિર નાઇકના ફાઉંડેશન પર 800 લોકોના ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે. જાઝિરના નજીકના આર્શી અને રિજવાન મળીને ધર્મ પરિવર્તનનું કામ કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જાઝિર નાઇકના ભાષણોથી પ્રભાવીત થઇને જ્યારે આઇઆરએફનો ધર્મ પરિવર્તન માટે સંપર્ક કરતા હતા. તે સમયે આર્શી કુરેશી તેને મુંબઇ બોલાવતા હતા. રિજવાન તેમને મુંબઇ પહેલાના જ સ્ટેશને ઉતારી દેતો હતો. રિજવાન મૌલવીની જેમ કામ કરતો હતો. અને તેના રોકાવા માટેની તમામ વ્યવસ્થા કરતો હતો. સાથે જ તેના લગ્ન અને ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા કાગળ તૈયાર કરવાની જવાબદારી પણ તેના પર હતી. ત્યાર બાદ રિજવાન આ સમગ્ર પક્રિયાના બીલ આર્શીને મોકલી આપતો હતો. આર્શી જાઝિર નાઇકના ફાઉંડેશન પાસેથી પેમેંટ કરાવતો હતો. આ સાથે મોટો ખુલાસો એ પણ થયો છે કે, ધર્મ પરિવર્તન માટે જાઝિર નાઇકનું ફાઉંડેશનને સાઉદી અરબમાંથી ફંડિંગ મળતું હતું. પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ લોકોને ધર્મ પરિવર્તન કર્યા બાદ આઇએસમાં ભરતી થવા માટે સીરિયા મોકલવામાં આવતા હતા. આ લોકો પર કેરલની એક મહિલા મરિયમને ધર્મ પરિવર્તન કરાવીને આઇએસઆઇએસમાં સીરિયા મોકલવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget