શોધખોળ કરો

દેશમાં આ રાજ્યમાં Zika વાયરસે કેર મચાવવાનુ શરૂ કર્યુ, 4 નવા કેસ આવતા આંકડો 23 પર પહોંચ્યો, એલર્ટ જાહેર

કેરાલામાં ઝીકા વાયરસના નવા કેસોમાં વધારો થતાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે કહ્યું કે, આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર વાયરસથી હડકંપ મચી ગયો છે. કોરોના સંક્રમણ બાદ હવે દેશમાં ઝીકા વાયરસનો ભય વધ્યો છે. ઝીકા વાયરસના સંક્રમણને કેસો સતત વધી રહ્યાં છે. કેરાલામાં ઝીકા વાયરસના નવા કેસોમાં વધારો થતાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે કહ્યું કે, આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. હાલ કેરાલામાં ચાર નવા ઝીકા વાયરસ સંક્રમણના કેસો સામે આવ્યા છે, આ પછી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને રાજ્યમાં 23 થઇ ગઇ છે. 

ઝીકા વાયરસના કારણે જાહેર થયુ એલર્ટ- 
કેરાલામાં ઝીકા વાયરસ સતત ફેલાઇ રહ્યો છે, કેસોને લઇને સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જએ આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દીધુ છે. વળી તેમનુ કહેવુ છે કે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં સતત વધારાથી તેમની ચિંતા વધુ વધી ગઇ છે. તેને કહેવા પ્રમાણે એક જ મચ્છર આ બન્ને બિમારીઓ માટે જવાબદાર હોય છે. 

4 નવા સંક્રમિતો બાદ 23 પર પહોંચ્યો આંકડો- 
સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે જાણકારી આપતા કહ્યું કે, ચાર નવા કેસો આવ્યા બાદ રાજ્યમાં ઝીકા વાયરસ સંક્રમિતોનો આંકડો 23 પર પહોંચી ગયો છે. તેમને કહ્યું કે ઝીકા વાયરસ એડીસ મચ્છરોના કરડવાથી ફેલાય છે. હાલ તિરુવનંતપુરમ અને એવા જિલ્લા જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ડેન્ગ્યૂની કેટલીય ઘટનાઓ ઘટી છે. વળી આને રોકવા માટે આવશ્યક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. 

સતત કરવામાં આવી રહ્યાં છે બચાવ માટેના ઉપાયો- 
હાલ રાજ્યામાં ઝીકા વાયરસને લઇને ગંભીરતા સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. સ્વાસ્થ્ય વિભાગના સુત્રો અનુસાર બતાવવામાં આવ્યુ છે કે ઝીકા વાયરસના સંક્રમણના સ્ત્રોતોને ઓળખ કરવામાં આવી રહી છે, અને વેક્ટર વિયંત્રણ ઉપાય કરવામાં આવી રહ્યાં છે. આની સાથે જ હૉસ્પીટલોમાં આવી રહેલા તાવના કેસોનો ઝીકા વાયરસ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે કહ્યું કે, આખા કેરાલામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Sikandar: સલમાનની ફિલ્મ 'સિકંદર' પર લાગ્યું ગ્રહણ! ફેન્સને લાગ્યો આંચકો....જાણો વિગતે
Sikandar: સલમાનની ફિલ્મ 'સિકંદર' પર લાગ્યું ગ્રહણ! ફેન્સને લાગ્યો આંચકો....જાણો વિગતે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
70 કે 90... ભારતમાં કેટલા કલાક કામ કરવાનો છે નિયમ,શું કંપનીઓ કર્મચારીઓને 365 દિવસ કરાવી શકે છે કામ; શું કહે કાયદો?
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Sikandar: સલમાનની ફિલ્મ 'સિકંદર' પર લાગ્યું ગ્રહણ! ફેન્સને લાગ્યો આંચકો....જાણો વિગતે
Sikandar: સલમાનની ફિલ્મ 'સિકંદર' પર લાગ્યું ગ્રહણ! ફેન્સને લાગ્યો આંચકો....જાણો વિગતે
Makar Sankranti 2025: 14 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
Makar Sankranti 2025: 14 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
Embed widget