શોધખોળ કરો

CM Kejriwal Gujarat: દિલ્હીના CM કેજરીવાલનો જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ, વેપારીઓને આપી 5 ગેરંટી, જાણો

રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યા બાદ  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે જામનગર પહોંચ્યા હતા.

જામનગર:  ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા છે. રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યા બાદ  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે જામનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જામનગરમાં વેપારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રીએ વેપારીઓને 5 ગેરંટી આપી હતી. 


વેપારીઓને  અરવિંદ કેજરીવાલની  5 ગેરંટી 

- ડર નો માહોલ ખતમ કરીશું

- વેપારીઓને ઈજ્જત આપીશું, 

- રેડ રાજ બંધ  કરીશું,  કોઈ રેડ નહિ થાય વેપારીઓને ત્યાં

- વેટ ના જૂના તમામ કેસો પૂર્ણ કરી અને તેના રિફન્ડ આપવામાં આવશે 

- વેપારીઓની એક બોડી બનાવીશું અને વેપારીઓને પાર્ટનર રાખવામાં આવશે

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું,  કેટલાય વેપારીઓને ડરાવ્યા ધમકાવ્યા છતાં પણ તેઓ આ સંવાદમાં આવ્યા તેમના માટે આભાર.  હવે વિચારવાનો સમય છે કે 75 વર્ષમાં ઘણાં દેશ આગળ નીકળી ગયા છે આપને કેમ પાછળ છીએ.  ગુજરાતના લોકો વેપારીઓ અને ઉધોગપતિઓ મહેનતુ છે. 

કેજરીવાલે વધુમાં કહ્યું, ગંદી રાજનીતિનો શિકાર બની રહ્યા છે,  દેશની રાજનીતિ ઠીક કરવાની જરૂર છે. મે ક્યારેય વિચાર્યું નહોતું કે રાજનીતિમાં આવીશ. દિલ્હીમાં હોસ્પિટલો અને સરકારી સ્કૂલોની હાલત ખરાબ હતી પાંચ વર્ષમાં બદલાવ લાવીને બતાવી દીધો. 

ગુજરાતના મુખ્યમંત્રીને આમંત્રણ આપું છું કે આપ દિલ્હી આવો હું વેપારીઓને નહિ ધમકાવું.  પાટીલ અને સીએમને પણ વિનંતી કે આવો તમે પણ આ મિટિંગમાં વાતચીત કરીએ સાથે બેસીને.  વિચારોનુ આદાન-પ્રદાન કરવું જરૂરી છે.  

 

હું અહી પહોંચ્યો તે પહેલાં જ વેપારીઓને જીએસટીએ ધમકાવ્યા આ બાબત યોગ્ય નથી. હું તમારી પાસે કોઈ ડોનેશન લેવા નથી આવ્યો. હું તમને ગુજરાતના વિકાસના પાર્ટનર બનાવાવા આવ્યો છું. 

લઠ્ઠાકાંડને લઈ ફરી કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું,  ગુજરાતમાં જોઈ તેટલો દારૂ મળે છે, ઘરે આવીને જોઈએ તે બ્રાન્ડ મળે છે. કોણ ચાલવા દે છે આ દારૂના ધંધા.   લઠ્ઠાકાંડને લઈને સરકાર પર કેજરીવાલે પ્રહાર કર્યા છે. 

આજકાલ ફ્રી રેવડીની બહુ ચર્ચા થઈ રહી છે, વેપારીઓને ટેક્ષ સામે માત્ર ગાળો જ મળે છે.  ગુજરાત સરકાર પર સાડા ત્રણ લાખ કરોડનું દેણુ છે. અમારી સરકાર આવશે તો ઈમાનદારીથી કામ કરશે.  સારા વિચાર મળશે તમારા તરફથી તો તેના પર કાયદો બનાવીશું. 

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget