શોધખોળ કરો

Arun Goyal Resign:ચૂંટણી કમિશનરના રાજીનામા બાદ કપિલ સિબ્બલનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું?

Kapil Sibal on Arun Goyal: રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું છે કે ચૂંટણી પંચના છેલ્લા 10 વર્ષના રેકોર્ડને જોતા સ્પષ્ટ થાય છે કે, તે સરકારના ઈશારે કામ કરી રહ્યું છે

Kapil Sibal on Arun Goyal:લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાથી બધાને આશ્ચર્ય થયું છે. કોંગ્રેસના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ પણ ગોયલના રાજીનામાથી આશ્ચર્યચકિત છે. સિબ્બલનું કહેવું છે કે, “અરુણ ગોયલે રાજીનામું આપવાનું કારણ તેઓ નથી જાણતા, પરંતુ કોઈ મોટું કારણ તો હશે જ. તેમણે કહ્યું કે જો લોકશાહીનું માળખું આ રીતે તૂટી જશે તો શું બાકી રહેશે?

કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અરુણ ગોયલના રાજીનામાનાથી અનેક સવાલ ઉભા થાય છે. લોકશાહીનું માળખું આ રીતે તૂટી જશે તો શું રહેશે? તેમણે શા માટે રાજીનામું આપ્યું તેનું કારણ મને ખબર નથી, પરંતુ કોઈ મોટું કારણ હશે. મને લાગે છે કે આ રાજીનામું પશ્ચિમ બંગાળને લઈને આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જેમ મકાનનો પાયો હોય છે તેવી જ રીતે બંધારણ લોકશાહીનો પાયો છે.  (સરકારની ન્યાયતંત્રમાં દખ્ખલ દેવાની આ કોશિશ છે.

લોકશાહીના ત્રણ સ્તંભોને નબળા પાડવાનો પ્રયાસઃ કપિલ સિબ્બલ

રાજ્યસભાના સાંસદે કહ્યું કે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જોઈએ તો ચૂંટણી પંચ સરકાર જે કહે તે કરી રહી હોય તેવું લાગે છે. કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર એ લોકશાહીના ત્રણ સ્તંભ છે, પરંતુ આ બધાને નબળા બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે અગાઉના ચૂંટણી કમિશનરને સ્વતંત્રતા આપવામાં આવી હતી. આજે, સરકાર ચૂંટણીની તારીખ અને કેટલા તબક્કામાં મતદાન થશે જેવા નિર્ણયો લઈ રહી છે.                     

 

'સરકાર પોતાની પસંદગીના ચૂંટણી કમિશનરને રાખવા માંગે છે'

સિબ્બલે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને બનેલા નવા કાયદા પર પણ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે 5 ન્યાયાધીશોનો નિર્ણય હતો કે ચૂંટણી કમિશનરની નિમણૂક થવી જોઈએ અને તેનો નિર્ણય લેવામાં મુખ્ય ન્યાયાધીશની પણ ભૂમિકા હોવી જોઈએ. પરંતુ તેઓએ આવું થવા ન દીધું. સિબ્બલે કહ્યું કે સરકાર ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને નવો કાયદો લાવી છે. સરકાર પોતાની પસંદગીના મુખ્ય ચૂંટણી કમિશનરને રાખવા માંગે છે, તે આગળ શું કરશે, અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Embed widget