શોધખોળ કરો

Omicron case: કોરોનાનો વધતો જતો કેર, ગુજરાતમાં વધુ એક અને મહારાષ્ટ્રમાં નોંધાયા 2 કેસ, જાણો અન્ય રાજ્યમાં શું છે સ્થિતિ

ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ મહારાષ્ટ્રમાં અને એક વધુ ગુજરાતમાં મળી આવ્યા છે. મહારાષ્ટ્રના બંને દર્દીઓ તાજેતરમાં દુબઈ ગયા હતા

ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ મહારાષ્ટ્રમાં અને એક વધુ ગુજરાતમાં મળી આવ્યા છે. મહારાષ્ટ્રના બંને દર્દીઓ તાજેતરમાં દુબઈ ગયા હતા અને ગુજરાતના દર્દીઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. આ સહિત મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 20  જ્યારેને ગુજરાતમાં ચાર થઈ ગઈ છે. દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 41 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે કહ્યું કે, સંક્રમિતોમાં પુણેની એક મહિલા અને લાતુરનો 33 વર્ષનો યુવક છે. બંને દુબઈ ગયા હતા. જો કે આ બંનેનામાં કોઇ પ્રકારના લક્ષણો નથી. બંને દર્દીઓ વેક્સિનના બંને ડોઝ લીધેલા છે.

આ તમામ દર્દીના  સંપર્કમાં આવેલા ત્રણ લોકોનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગુજરાતનો ચોથો ઓમિક્રોન સંક્રમિત સુરતનો 42 વર્ષીય પુરુષ છે. દિલ્હી એરપોર્ટ પર તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કેરળથી સંક્રમિત ઓમિક્રોનના સંપર્કમાં આવેલા 36 લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તે જ સમયે, રાજ્યો દ્વારા કોરોનાના આ નવા પ્રકારને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં રવિવારે ફરજિયાત રસીકરણ અસરકારક બન્યું. હવે લોકોએ દરેક સમયે રસીકરણનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે.  પ્રમાણપત્ર ન હોય તેવા લોકોને દંડ ફટકારવામાં આવશે.

દેશમાં કોરોનાની સ્થિતિ

  • 4 કલાકમાં 7,350 નવા કેસ
  • કુલ સક્રિય કેસ 93,456
  • 24 કલાકમાં 19.10 લાખનું રસીકરણ

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 હજારની નીચે રહી છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે જે ચિંતાનું કારણ છે. સક્રિય કેસ પણ દોઢ વર્ષ પછી ઘટીને 91,456 પર આવી ગયા છે, જે કુલ કેસના 0.26 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 7,350 નવા કેસ સામે આવ્યા છે અને 202 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન આઠસોથી વધુ એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. દર્દીઓના સાજા થવાના દરમાં સુધારો થયો છે અને મૃત્યુદર સ્થિર રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget