શોધખોળ કરો

Lok Sabha Election 2024: મોદી-બીજેપી તો શું ખુદ બાબાસાહેબ આંબેડકર પણ ન બદલી શકે સંવિધાન: નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ કહ્યું, આપણું બંધારણ લોકોની ભાવનાઓને સમજીને બનાવવામાં આવ્યું છે, જેઓ સનાતનનો દુરુપયોગ કરે છે તેમણે પણ કાન ખોલીને સાંભળવું જોઈએ, જે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી તેમાં 80-90% થી વધુ સનાતની હતા

Lok Sabha Election 2024:બિહારના ગયામાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણમાં ફેરફાર અંગેના આરોપો પર વિપક્ષને જવાબ આપ્યો હતો. પીએમએ કહ્યું કે માત્ર મોદી-ભાજપ જ નહીં, ખુદ બાબા સાહેબ આંબેડકર પણ બંધારણને બદલી  ના શકે.

ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બિહારના ગયામાં રેલી કરી હતી. આ દરમિયાન તેમણે બંધારણ બદલવાના વિપક્ષના આરોપનો જવાબ આપ્યો. પીએમએ કહ્યું કે વિપક્ષના લોકો જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. માત્ર મોદી-ભાજપ જ નહીં, ખુદ બાબા સાહેબ આંબેડકર પણ બંધારણ બદલી શકતા નથી. ઉલ્લેખનિય છે કે,  લાલુ યાદવે કહ્યું હતું કે, જો ભાજપ લોકસભા ચૂંટણી જીતશે તો તે બંધારણ બદલશે.

બંધારણ સભામાં 80-90% થી વધુ સનાતની હતા

પીએમ નરેન્દ્ર મોદી કહ્યું કે,  "તેમને (વિપક્ષોને) ખબર હોવી જોઈએ કે બંધારણ સભાનું નેતૃત્વ ડૉ. રાજેન્દ્ર બાબુએ કર્યું હતું. બાબા સાહેબ આંબેડકરે ના હૃદય, દિમાગ અને કલમે તેને શબ્દોમાં ઉતાર્યું હતું. દેશના મહાનુભાવો ઘણા મહિનાઓ સુધી બેસીને દેશ વિશે વિચારતા હતા.આપણું બંધારણ લોકોની ભાવનાઓને સમજીને બનાવવામાં આવ્યું છે, જેઓ સનાતનનો દુરુપયોગ કરે છે તેમણે પણ કાન ખોલીને સાંભળવું જોઈએ, જે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી તેમાં 80-90% થી વધુ સનાતની હતા.

તેમણે કહ્યું હતું કે, “દેશની આઝાદી પછી, બંધારણ એ રાજકીય હથિયાર ન હોવું જોઈએ, પરંતુ બંધારણને લોકોના મનમાં આદરના સ્વરૂપમાં સ્થાપિત કરવું જોઈએ. આપણો દેશ રામાયણ, મહાભારત અને ગીતામાં માને છે. આજના યુગમાં પણ તેમને બંધારણમાં એટલી જ શ્રદ્ધા છે. તમે બંધારણનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કર્યો, અમે બંધારણમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં સંસદમાં આ પ્રસ્તાવ લાવ્યા કે,આપણે દેશમાં બંધારણ દિવસ ઉજવવો જોઈએ, ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું હતું કે 26મી જાન્યુઆરીએ બંધારણ દિવસની શું જરૂર છે? તેઓ સમજી શક્યા ન હતા કે તેઓએ ભારતના બંધારણ માટે આદર કેળવવાનું ચાલુ રાખવું જોઈએ. તમારા માટે બંધારણ એક રાજકીય ખેલ હશે, અમારા માટે બંધારણ આસ્થાનું કેન્દ્ર છે.”

PM એ જણાવ્યું કે, 400ને પાર કેમ?

નરેન્દ્ર મોદીએ કહ્યું, "આ લોકો 400થી આગળ કેમ કહે છે? હું તમને કહું છું. દેશની જનતાએ 400થી આગળ નક્કી કરી લીધું છે. દેશની જનતા 2047માં ભારતને વિકસિત જોવા માંગે છે, પરંતુ સાથે જ 400થી આગળ આપીને. NDA, દેશને 400 વોટ આપવા માંગે છે જેમણે દેશને લૂંટ્યો અને જેઓ બંધારણ સાથે રમત રમ્યા તેમને સજા આપવા માટે આ ચૂંટણી છે 400 ને વટાવી જશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Embed widget