શોધખોળ કરો

Nepal Aircraft Crash:નેપાળ વિમાન દુર્ઘટનામાં 40થી વધુના મોત, 5 ભારતીય પણ આ પ્લેનમાં હતા સવાર

Nepal Aircraft Crash:એરપોર્ટ ઓથોરિટીએ દાવો કર્યો છે કે પ્લેન ક્રેશ ખરાબ વેધરને કારણે નહી નહીં પરંતુ ટેકનિકલ ખામીને કારણે થયું હતું.

Nepal Aircraft Crash:એરપોર્ટ ઓથોરિટીએ દાવો કર્યો છે કે પ્લેન ક્રેશ ખરાબ વેધરને કારણે નહી નહીં પરંતુ ટેકનિકલ ખામીને કારણે થયું હતું.

નેપાળમાં યેતિએરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. જેમાં 68 પ્ર્વાસી પ્રવાસ કરી રહયાં હતા. જેમાં 5 ભારતીય પણ સામેલ છે. એરપોર્ટ ઓથોરિટીએ દાવો કર્યો છે કે પ્લેન ક્રેશ હવામાનની સમસ્યાને કારણે નહીં પરંતુ ટેકનિકલ ખામીને કારણે થયું હતું. પાયલોટે એટીસી પાસેથી લેન્ડિંગની પરવાનગી લીધી હતી. પોખરા ATC તરફથી લેન્ડિંગ  માટે પણ ઓકે કહેવામાં આવ્યું હતું. સિવિલ એવિએશન ઓથોરિટીનું કહેવું છે કે લેન્ડિંગ પહેલા પ્લેનમાં આગની જ્વાળાઓ દેખાઈ હતી, તેથી ખરાબ હવામાનને કારણે દુર્ઘટના થઈ હોવાનું કહી શકાય નહીં.

વિમાનમાં 5 ભારતીયો સવાર હતા

એરપોર્ટ ઓથોરિટીના અધિકારીના જણાવ્યા અનુસાર, નેપાળના ક્રેશ થયેલા યેતી એરલાઈન્સના વિમાનમાં 5 ભારતીયો સવાર હતા. જેમાં પાંચેય ભારતીયના મૃત્યુ થવાના અહેવાલ છે.  આ સિવાય 4 રશિયન, 2 સાઉથ કોરિયન, 1 આર્જેન્ટિના, 1 ઓસ્ટ્રેલિયન, 1 ફ્રેન્ચ અને 1 આઇરિશ નાગરિકો સવાર હતા.

કાસ્કી જિલ્લા અકસ્માત સ્થળ

કાસ્કી જિલ્લાના પોખરામાં કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન આજે સવારે ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાંની સાથે જ  વડાપ્રધાન પુષ્પ કમલ દહલ કાઠમંડુ એરપોર્ટ જવા માટે રવાના થઇ ગયા છે.

અત્યાર સુધીમાં 40 મૃતદેહો મળી આવ્યા છે

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 40થી વધુ  મૃતદેહો મળી આવ્યા છે અને આ સંખ્યા હજુ વધી શકે છે. યેતી એરલાઈન્સનું વિમાન નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આવતા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દુર્ઘટના કેટલી ભંયકર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખરાબ હવામાન વચ્ચે પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું. પોખરા એરપોર્ટનો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પ્લેન રનવે પર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી.

સ્થાનિક અધિકારી ગુરુદત્ત ધકલે એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે કાટમાળમાં આગ લાગી હતી અને બચાવકર્મીઓ તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગુરુ દત્ત ધકલે કહ્યું, "રેસક્યુ  ટીમોઘટનાસ્થળે હાજર છે. તમામ એજન્સીઓ પહેલા આગને કાબૂમાં લેવા અને મુસાફરોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે”.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
Embed widget