Bihar Politics:નીતિશ કુમાર આ કારણોસર ફરી NDAની સાથે, મહાગઠબંધનથી કેમ અસંતુષ્ટ, જાણો પુરી ડિટેલ

Nitish Kumar: નીતિશ કુમાર હંમેશા બિહારના રાજકારણના કેન્દ્રમાં રહે છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે એક કે બે વાર નહીં પરંતુ આઠ વખત શપથ લીધા છે.

Bihar Politics:બિહારમાં હાલ રાજકારણમાં ઉથલપાથલ સર્જાઇ છે. બિહારના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. આ હલચલનું કારણ નીતીશ કુમાર છે, જેઓ ફરી એનડીએમાં પાછા ફરવાની ચર્ચા છે. નીતીશ કુમાર લગભગ દોઢ વર્ષ

Related Articles