શોધખોળ કરો

PM Modi's Dynasty Jab: પરિવારવાદ ઉપર પીએમ મોદીના હુમલા અંગે શું બોલ્યા રાહુલ ગાંધી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે આઝાદીની 75મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પરથી (Red Fort) દેશને સંબોધન કર્યું હતું.

Independence Day 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે આઝાદીની 75મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પરથી (Red Fort) દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભ્રષ્ટાચાર અને પરિવારવાદ ઉપર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે આ સમયે દેશની સામે બે મોટા પડકારો છે. પહેલો પડકાર ભ્રષ્ટાચાર અને બીજો પડકાર ભાઈ-ભત્રીજાવાદ (પરિવારવાદ) છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પરિવારવાદનો પડછાયો દેશની ઘણી સંસ્થાઓમાં છે. આપણી ઘણી સંસ્થાઓ પરિવારના શાસનથી પ્રભાવિત છે. આ આપણી પ્રતિભા છે અને રાષ્ટ્રની ક્ષમતાને નુકસાન પહોંચાડે છે અને ભ્રષ્ટાચારને જન્મ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે જ્યારે દેશ અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યો છે તો ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સામેની લડાઈ નિર્ણાયક પડાવ ઉપર લઈ જવી તેમની બંધારણીય અને લોકતાંત્રિક જવાબદારી છે.

કોઈ ટિપ્પણી નહી કરું...

પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી પ્રત્યે નફરતનો ભાવ પેદા ના થાય, સામાજિક રુપે તેને નીચું જોવા માટે મજબૂર ના કરવામાં આવે ત્યાં સુધી આ માનસિકતા ખત્મ નહી થાય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પીએમ મોદીના આ નિવેદન અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે હું આ બધી વસ્તુઓ પર ટિપ્પણી નહી કરું, બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.

દેશભરમાં હર્ષોલ્લાસ સાથે આઝાદીનો ઉત્સવ ઉજવાયોઃ

આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું મારા દેશ અને મારી માતૃભૂમિ જે સૌથી પ્રાચીન છે તેને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તેની સેવા માટે હંમેશા તત્પર રહીશ. ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર દેશમાં 76મો સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget